Western Times News

Gujarati News

નરેન્દ્રભાઈ મોદીને બદનામ કરવાની અને આખીયે ઘટનાને રાજકીય રંગ આપી પોતાના રાજકીય હિતો સાધવાની કોંગ્રેસ અને વિપક્ષો તથા મોદી વિરોધીઓની...

રાજકોટ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા વીજળીમાંથી પાવર ઉત્પન્ન કરવા માટે લાઈટનિંગ ડિટેક્શન સેન્સર મશીન પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે....

અમરેલી , રાજ્યના અનેક જિલ્લામાં બપોર બાદ વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મેઘમહેર કરી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં યોજાવવા જઈ રહેલી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ દ્વારા પણ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય...

રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકાની લોલમલોલ સામે આવી છે. રાજકોટની પ્રજા પાસેથી કરોડો રૂપિયાનો પાણી વેરાની ઉઘરાણી કરતી રાજકોટ મહાનગરપાલીકાને સરકારે પાણીનું...

નવી દિલ્હી,રક્ષા સંશોધન અને વિકાસ સંસ્થા અને ભારતીય નૌસેનાએ શોર્ટ રેન્જ સરફેસ-ટુ-એર વર્ટિકલ લોન્ચ મિસાઇલને ઓડિશા કોસ્ટ સ્થિત ચાંદીપુર સંકલિત...

વડોદરા, વડોદરા મકરપુરા વિસ્તારમાં આવેલી ફિનિક્સ સ્કૂલમાં થર્ડ ફ્લોર પર આગ લાગતા ૪૦૦થી ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.વડોદરામાં...

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડનો બેટસમેન હેનરી નિકોલ્સ વિચિત્ર રીતે આઉટ થયો હતો હેડિંગ્લે, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં...

ઇસ્લામાબાદ, મોંઘવારી, ઘટી રહેલી વિદેશી હૂંડિયામણની અનામત અને વધેલા દેવા વચ્ચે આર્થિક કટોકટીના વિષચક્રમાં ફસાયેલા પાકિસ્તાનમાં સરકારે મોટા ઉદ્યોગો ઉપર...

દિલ્હી ખાતે સત્યાગ્રહ છાવણીમાં અગ્નિપથ યોજનાનો વિરોધ થઇ રહ્યો છે. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત આ વિરોધમાં જાડાયા હતા અને અગ્નિપથ...

નવી દિલ્હી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે ઈન્ડિયા એનસીએપી (ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ) શરૂ કરવા માટેના...

ગુવાહાટી, મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો હાલમાં આસામમાં રોકાયા છે. અહીં તેમનું ઠેકાણું ગુવાહાટીમાં રેડિસન બ્લુ હોટેલ છે. આ મોટી હોટલમાં રહેવા...

ગાઝિયાબાદ, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરૂવાર એટલે કે ગત તા. ૨૩ જૂનના રોજ વિવિધ...

ચંદીગઢ, પંજાબ પોલીસના એડીજીપીપ્રમોદ બાને ગુરૂવારે જણાવ્યું કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સ્વીકાર કર્યું છે કે,પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલાની હત્યા પાછળ...

ધ લેન્સેટ ઈન્ફેક્શિયસ ડિસીઝ જર્નલનો અભ્યાસ નવી દિલ્હી, કોવિડ-૧૯ વેક્સિને વર્ષ ૨૦૨૧માં ભારતમાં ૪૨ લાખથી વધુ સંભવિત મૃત્યુ થતા અટકાવ્યા...

મુંબઈ, શિવસેનાના ડઝનો નેતાઓ મહારાષ્ટ્રથી ગાયબ થવા અને સુરત તથા ગુવાહાટી શિફ્ટ થયા બાદ રાજ્ય સરકારના ગૃહ મંત્રાલયની ઈન્ટલિજન્સના નિષ્ફળ...

મુંબઈ, મહારાષ્ટ્રની રાજકીય ઉથલ-પાથલ વચ્ચે શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેએ તેમને ૫૦થી વધારે ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. તેમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.