Western Times News

Gujarati News

Search Results for: એસ. જયશંકર

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દેશમાં ૫૦ હજાર અમૃત સરોવરના નિર્માણના ભગીરથ કાર્યમાં જનઆંદોલનમાં સૌ કોઇને જોડાવા કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ.એસ. જયશંકરની...

નવીદિલ્હી, વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની વિદેશ નીતિને નવો આકાર આપ્યો છે. આ વિદેશ નીતિના...

નવીદિલ્હી, ભારત અને યુકે બંને દેશોના યુવા અને નવા રાજદ્વારીઓને તાલીમ આપવા માટે સંયુક્ત કોમનવેલ્થ ડિપ્લોમેટિક એકેડમી પ્રોગ્રામ શરૂ કરશે....

વોશિગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ Joe Biden આવતા મહિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જઈ રહ્યા છે. આ માહિતી વ્હાઇટ હાઉસ દ્વારા...

અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને કહ્યું-અમેરિકા અને ભારતે આપસી હિતો ઉપરાંત હિંદ-પ્રશાંત ક્ષેત્રના વિકાસ માટે પણ કામ કર્યું છે ઃ અમેરિકી...

ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને જયશંકર વોશિંગટ્નમાં : બાઈડન સાથે કરી મુલાકાત -અમેરિકી રક્ષામંત્રી અને વિદેશમંત્રી સાથે બેઠક કરી...

વોશિંગટન, ભારતનાં વિદેશ મંત્રી એસ. જયશંકર ૧૧ અને ૧૨ એપ્રિલનાં ૨ ૨ મંત્રી સ્તરની વાતચીત માટે વોશિંગટનમાં છે. રશિયા-યૂક્રેન યુદ્ધ...

નવીદિલ્હી, ભારત અને મધ્ય એશિયાના દેશો વચ્ચે આજે રાજધાની દિલ્હીમાં ત્રીજી મંત્રણા યોજાઈ હતી, જેમાં ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને...

નવી દિલ્હી, ૮ ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં પત્ની સાથે મોતને ભેટેલા દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ...

નવીદિલ્હી, ડેનિશ વડાપ્રધાન મેટ્ટે ફ્રેડ્રિકસનની ૯ થી ૧૧ ઓક્ટોબર, ૨૦૨૧ની ભારતની મુલાકાત સમાપ્ત થઈ છે. કોવિડ ૧૯ મહામારી બાદ ભારતની...

કાબુલ, અફઘાનિસ્તાનમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિના ભાગી જવા અને રાજધાની કાબુલ પર તાલિબાનના કબજા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ભારે અશાંતિનું વાતાવરણ છે....

નવીદિલ્હી: દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાના જેલ ગયા પછી શરૂ થયેલી હિંસામાં અત્યારસુધીમાં ૭૨ લોકોનાં મોત થયાં છે. અહી...

નવીદિલ્હી: વિદેશ પ્રધાન એસ. જયશંકરે ગુરુવારે કહ્યું હતું કે પાછલા એક વર્ષથી ભારત-ચીન સંબંધોને લઈને ઘણી ચિંતા થઈ રહી છે...

નવીદિલ્હી: વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બગચીએ વિવિધ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર એક પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું...

નવીદિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતને મોટી સફળતા મળી છે. હિંદ મહાસાગરમાં અગ્રણી પદ ધરાવતું મૈત્રીપૂર્ણ દેશ માલદીવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં...

નવીદિલ્હી: વિદેશમંત્રી એસ. જયશંકર અત્યારે અમેરિકાની યાત્રા પર છે. વોશિંગ્ટનમાં અમેરિકાના વિદેશમંત્રી સાથેની બેઠક બાદ નિષ્કર્ષ આવ્યો છે કે અમેરિકા...

એસ જયશંકરે કોવિડ-૧૯ના મુશ્કેલ સમયમાં ભારતનો સાથ આપવા માટે બાઇડન પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો વોશિંગટન: વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં...

નવી દિલ્હી: ભારતમાં કોવિડ-૧૯ મહામારીની વિનાશકારી બીજી લહરનો સામનો કરવામાં વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સટ્રેટરની તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવા માટે મદદ...

ઇસ્લામાબાદ: તજાકિસ્તાનની રાજધાની દુશાંબે ‘હાર્ટ ઓફ એશિયા’ના વિદેશ મંત્રીઓની બેઠક થવા જઈ રહી છે. ૩૦ માર્ચે થનારી આ બેઠકમાં ૧૫...

પ્રસ્તાવના અંતર્ગત બી.મેડિકલ કંપની ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવામાં આવશે, ટ્રાન્સપોર્ટેશન બોક્સ અને રેફ્રિજેટર્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે નવી દિલ્હી, દેશમાં કોરોના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.