Western Times News

Gujarati News

Search Results for: કેબિનેટ બેઠક

નવીદિલ્હી, કેબિનેટે ટેક્સટાઈલ સેક્ટર માટે ૧૦૬૮૩ કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઇ) યોજનાને મંજૂરી આપી દીધી છે. આ ઈન્સેન્ટિવ ૫...

જયપુર, કોંગ્રેસ શાસિત પ્રદેશ રાજસ્થાનમાં સંભવિત કેબિનેટ ફેરબદલ અને રાજકીય નિમણૂકો અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને રાજસ્થાનના પ્રભારી...

લખનૌ: કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પછી હવે રાજ્યમાં યોગી સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. યોગી...

નવીદિલ્હી: મોદી કેબિનેટનો વિસ્તાર થઈ ગયો છે અને ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૭ નવા મંત્રીઓ...

મહેસાણા: ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીઓને લઈને ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ગુજરાતની રાજકીય...

નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળમાં સંભવિત વિસ્તાર પહેલા નરેન્દ્ર મોદી કેબિનેટથી કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહલોતની વિદાય થઇ છે. જાે કે તેમને નવી...

નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તારમાં થોડો જ સમય બાકી છે. અહેવાલ છે કે ૨૪-૪૮ કલાકમાં કેબિનેટમાં મોટો ફેરફાર થઈ શકે છે....

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. જેને પગલે અત્યારે લખનઉથી લઇને દિલ્હી સુધી રાજકિય હલચલ વધી રહી...

લખનૌ: ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચુંટણીની બરોબર પહેલા રાજય સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના અને નવા ચહેરા અરવિંદ કુમાર શર્માની એન્ટ્રી થઇ...

જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં બુધવારે મંત્રી પરિષદની બેઠક થઈ હતી. જેમાં કોરોનાની રસી ઉપરાંત બોર્ડ પરિક્ષાઓ અને નિરાશ્રિત...

લખનૌ: યુપીમાં સરકાર અને ભાજપનાં સંગઠનમાં ફેરફારની ચર્ચા જાેરશોરથી ચાલી રહી છે. મંગળવારે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ લખનઉમાં રાષ્ટ્રીય...

ચંડીગઢ: પંજાબ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી નવજાેત સિંહ સિધ્ધુ પહેલીવાર કોઇ મુદ્દા પર બોલાલ્યા હતાં તેમણે કેન્દ્ર...

મધ્ય પ્રદેશની શિવરાજ કેબિનેટનું વિસ્તરણ 3 જાન્યુઆરીએ થશે. રાજભવનમાં બપોરે 12.30 કલાકે નવા મંત્રીઓ શપથ લેશે. આ વખતે શિવરાજ કેબિનેટમાં...

ભોપાલઃ મધ્ય પ્રદેશની સરકારે લવ જેહાદને રોકવા માટે કડક કાયદો ‘ધર્મ સ્વતંત્ર વિધેયક’ને અધ્યાદેશ તરીકે લાગુ કરવાને મંજૂરી આપી દીધી...

નવી દિલ્હીઃ બિહારમાં નીતીશ કુમાર સરકારની મંગળવારે બેકિનેટ બેઠક થઈ જેમાં ફ્રી કોરોના વાયરસ આપવાના ભાજપના વાયદા પર મહોર લાગી ગઈ...

ભોપાલ, મધ્યપ્રદેશના જળ સંસાધન અને મછુઆ કલ્યાણ તથા મત્સ્ય વિકાસ મંત્રી તુલસીરામ સિલાવટે મંત્રી પદેથી રાજીનામુ આપ્યું છે. સિવાલટે ૨૦...

ઢાકા: બાંગ્લાદેશમાં બળાત્કારની વિરૂધ્ધનવ દિવસથી જારી જન પ્રદર્શનોની અંતે અસર જાેવા મળી છે.બાંગ્લાદેશની સરકારે બળાત્કારના મામલામાં હવે મોતની સજાની જાેગવાઇ...

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કેબિનેટ નિર્ણયની માહિતી આપતા કહ્યું કે પશ્ચિમ બંગાળના પાટનગર કોલકતા ઇસ્ટ વેસ્ટ મેટ્રો કોરિડોરમે મંજુરી...

અમદાવાદ: ગુજરાતમાં ફરી એક વખત કોરોનાનાં કેસો ચિંતાજનક રીતે વધવા લાગતાં સરકાર એલર્ટ થઈ ગઈ છે. ખાસ કરીને દેશનું ભવિષ્ય...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મંત્રીમંડળમાં ગમે ત્યારે ફેરફાર કરી શકે છે. ભાજપના સુત્રોના દાવાને માનીએ તો સપ્ટેમ્બરમાં વડાપ્રધાન તેમના...

નવી દિલ્હી: કેન્દ્રિત  કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં ઈપીએફ, ઉજ્જવલા યોજના, વડાપ્રધાન ગરીબ કલ્યાણ અનાજ યોજના અને પ્રવાસી મજૂરો માટે ભાડાની...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોના વાયરસ ત્રીજા તબક્કામાં પ્રવેશી ગયો છે ત્યારે તેની ઘાતકતામાં વધારો થઈ શકે તેમ છે ત્યારે હવે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.