Western Times News

Gujarati News

Search Results for: નવરાત્રિ

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે ગત વર્ષે લોકો તહેવારો ધામધૂમથી ઉજવી શક્યા ન હતા પરંતુ કોરોનાની બીજી લહેરનું સંક્રમણ ઘટતા...

નવીદિલ્હી: આજથી દેશમાં ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઇ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે દેશવાસીઓને તેની શુભકામનાઓ આપી છે આ સાથે જ...

(માહિતી બ્યુરો, પાલનપુર) પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે શારદીય નવરાત્રિની આનંદ, ઉલ્લાસ અને ભક્તિભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી યોજાઇ હતી. નવરાત્રિ પ્રસંગે...

(માહિતી બ્યુરો, પાલનપુર)  અત્યારે આધશક્તિ મા અંબેના નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. અંબાજી મુકામે વિશાળ સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે ઉમટી...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે નવરાત્રિના અવસરે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. વડાપ્રધાને કહ્યું કે નવરાત્રિના પાવન...

કોરોનાવાયરસ ના સંક્રમણના કારણે  સરકાર ની ગાઈડલાઈન મુજબ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા  આ વર્ષે તારીખ 17 -10- 2020...

કલેકટરશ્રી આઇ.કે.પટેલ માત્ર માતાજીની મૂર્તિ કે ગરબી સ્થાપન કરીને પૂજા આરતી વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં અને સોશ્યલ ડિસ્ટનર્સિંગ સહિતની...

કોરોનાની મહામારી ને લઈ માઈ મંદિર ના પ.પુજય શ્રી માઈ ધર્માચાર્ય હરેન્દ્ર મહારાજ દ્વારા નિર્ણય લેવાયો છે કે નડીઆદ શહેરના...

અમદાવાદ: રાજયમાં આ વર્ષે નવરાત્રિના આયોજન પર સરકાર અસંમજસમાં છે આજથી લાગુ થયેલી ગાઇડલાઇન મુજબ જાહેર કાર્યક્રમોમાં ૧૦૦ વ્યક્તિઓ ભાગ...

બાયડ:બાયડમાં સાતમા નોરતે ખેલૈયા મન મૂકીને ખેલ્યા નવરાત્રિનું પર્વ માં આદ્યશક્તિ અંબાની આરાધના કરવાનું પર્વ છેલ્લા ચરણમાં જઈ રહ્યું છે...

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી માતાજીની મહાઆરતી કરી ખેલૈયાઓએ સાફા પહેરીને રાસ-ગરબાની રમઝટ બોલાવી, આતશબાજી કરાઈ...

રાજકોટઃ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરના ચાર ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. દરરોજ હજારો ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવી માતાજીની...

‘કાગવડ ગામના ચોક રે સજાવ્યા, ગરબે રમવા ખોડલ મા પધાર્યા...’:  સૂરતાલના સથવારે પૂર બહારમાં ખીલ્યો ખોડલધામ નવરાત્રિ મહોત્સવનો રંગ રોશનીના...

રાજપીપળા :  નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે તા.૨૯ મી સપ્ટેમ્બર થી તા.૮ મી ઓક્ટોબર, ૨૦૧૯ દરમિયાન નવરાત્રિ મહોત્સવ નિમિત્તે શ્રી હરસિધ્ધિ...

(પ્રતિનિધિ) મોડાસા, નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોડાસામાં ગરબાની વિવિધ સ્ટાઇલ શીખવા માટે યુવાધનમાં થનગનાટ જોવા મળી...

રાજકોટના ચાર ઝોનમાં રાસોત્સવનું આયોજન -સતત નવમાં વર્ષે પારિવારિક માહોલમાં યોજાશે ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવ તા. 29 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ...

મુંબઈ, એક્ટર કોમેડિયન કપિલ શર્મા આ દિવસોમાં નેટફ્લિક્સ ઓરિજલ કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં વ્યસ્ત છે. પોતાની વ્યસ્ત...

સિદ્ધગંધર્વયક્ષા ઘૈરસુરૈરમરૈરપિ,  સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયની.. દેવી સિદ્ધિદાત્રી કે જેમની સિદ્ધ ગંધર્વ યક્ષ દેવતાઓ વગેરે દ્વારા પૂજા કરવામાં આવે...

ભોજપુરી અભિનેત્રી અંજના સિંહની પારિવારિક ફિલ્મ મેરે સજના કા અંગનાના પોસ્ટરમાં અંજના સિંહ સાડી, બંગડીઓ અને સિંદૂરમાં પરિણીત મહિલાના ગેટઅપમાં...

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી...

છત્રપતિ શિવાજીએ હિન્દુ સામ્રાજ્યની સ્થાપનાના હેતુસર પ્રતિજ્ઞા લીધી હતી સનાતન ધર્મને રાજ્યાશ્રય, કોર્પોરેટ હાઉસ કે રાજકીય પક્ષની જરૂર નથીઃ બાબા...

ગુજરાત સહિત સમગ્ર ભારત માટે આનંદ અને ગૌરવની ક્ષણ.. યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.