Western Times News

Gujarati News

Search Results for: બાગ-બગીચા

અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના બગીચાઓની સારસંભાળમાં ‘અમૂલ’ સામે વારંવાર ગંભીર આક્ષેપો ઉઠતા રહ્યા છે. ખુદ ભાજપના શાસકોએ અમૂલને તેના પાર્લર...

અમદાવાદ જિલ્લાના મહેસુલી વિસ્તારોમા 10 ઓક્ટોબર સુધી રાત્રિના ૧૨ થી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યુ અમલામાં રહેશે. નોવેલ કોરોના વાયરસને...

 લો ગાર્ડન, પરિમલ ગાર્ડન, પ્રહલાદનગર ગાર્ડન સહિતના ગાર્ડનમાં પણ વેક્સિન લીધા વગરના લોકોને અટકાવાયા એએમટીએસમાં પેસેન્જર્સનાં સર્ટિફિકેટ ચકાસવા બસદીઠ એક...

સ્વદેશી માઈક્રો પ્રોસેસીંગ ચેલેન્જમાં GTU ઈન્ક્યુબેટર્સના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટે ટોપ-૧૦ માં સ્થાન પ્રાપ્ત કર્યું ઘરગથ્થુ વપરાશથી ઉત્ત્તપન્ન થતાં રાસાયણીક કચરાનો...

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે સરકારે રાત્રિ કરફ્યૂ થી લઈને સામાજિક કાર્યક્રમોમાં છૂટછાટો આપી છે. રાત્રિ...

 અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તળાવનું બ્યૂટીફિકેશનની સંભવત પ્રથમ ઘટના યુ.એન.મહેતા ફાઉન્ડેશનના સહયોગથી ગામતળાવને સુંદર બનાવાશે- ઉત્સાહિત ગ્રામજનોએ સ્વંય ગામના ઉકરડા...

ઔદ્યોગીકરણ અને ઘરગથ્થુ વપરાશથી ઉત્ત્તપન્ન થતાં રાસાયણીક કચરાનો યોગ્ય નિકાલ થવો ખૂબ જ જરૂરી છે.આ પ્રકારના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સ્વચ્છ...

સોલા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની માળખાકીય સુવિધા અને માનવબળ અંગે વિચાર-વિમર્શ કર્યો.  સોલા સિવિલ હોસ્પિટલના અધિકારીશ્રીઓને રસીકરણની વ્યૂહરચના ઘડવા...

અમદાવાદ: રાજ્યમાં ધાર્મિક સ્થળો, બાગ-બગીચાઓ અને જીમ આજથી ખુલી ગયા છે જયારે હોટલમાં ૫૦ ટકા કેપેસિટી સાથે સીટીંગ શરૂ થઇ...

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસોની સ્થિતિ વકરી જતા લગભગ ૪૦ દિવસ પહેલાં સરકારે આકરા ર્નિણયો લેતા દિવસે વેપારધંધાને નિયંત્રીત કરી અને...

તમામ હોદ્દેદારોની ઓફિસમાં શુભેચ્છા પાઠવનારા લોકોની ભીડ જામેલી રહે છે-ઓફીસની બહાર પણ લાબી કતાર લાગી હોય છે. (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ...

ગાંધીનગર, માણસામાં આવેલા પ્રખ્યાત જૈન મંદિર મહુડી કોરોનાના ફેલાવાના કારણે બંધ કરાયું હોવાની કેટલીક અફવાઓ ફેલાઈ હતી જેના પર મંદિરના...

અમદાવાદ: ગુજરાતમાં   ફરી એકવાર કોરોનાની લહેર શરૂ થઈ છે, જેમાં અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસો વધતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે...

સુરત: ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. કોરોના વાયરસના કારણે ગુજરાતના ચાર મહાનગરોમાં સૌથી વધારે...

મુંબઇ, અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ ગોદરેજ ઇન્ટિરિયોને તાજેતરમાં બેંગલુરુ, મુંબઇ અને કોચી મેટ્રો પ્રોજેક્ટ્સના મોટા કોન્ટ્રાક્ટ મળ્યા છે. રૂ. 250...

રૂા.8૦ કરોડનો ખર્ચ થશેઃ દૈનિક ૨૪ એમએલડી પાણી રીસાયકલ થશે (દેવેન્દ્ર શાહ)અમદાવાદ,અમદાવાદ શહેરમાં દૈનિક સરેરાશ ૧૪૦૦ મીલીયન લીટર પાણીનો વપરાશ...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહયો હોવાથી રાજય સરકાર અને મ્યુનિ. કોર્પોરેશન તરફથી વધુ છૂટછાટ...

(દેવેન્દ્ર શાહ)  અમદાવાદ, અમદાવાદ કોરોના મહામારીને લીધે અનેક માસથી બગીચાઓ બંધ હતા. અનલોક-૪માં બગીચા ખોલવામાં આવ્યા છે. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશને અનલોક-૪માં બાગ-બગીચા ખુલ્લા મુક્યા છે. અમદાવાદ...

અમદાવાદ: સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના ૧૮ પોઝીટીવ કેસ સામે આવી ચૂક્યા છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કરફયુની રાષ્ટ્રીય...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નગરોના સુગ્રથિત વિકાસની પ્રતિબદ્ધતા સાથે વર્ષ  ૨૦૨૦ના પ્રથમ બે માસમાં જ  ૭  TP અને ૧ ફાયનલ...

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે  તા. ૨ જી ઓક્ટોબરના રોજ શિક્ષકો જિલ્લા-તાલુકા મથકે ખાદીની ખરીદી કરશે સમગ્ર રાજ્યમાં તા. ૨...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.