Western Times News

Gujarati News

Search Results for: ભાદરવી પૂનમ

 અંબાજી, ભાદરવી પૂનમના મહમેળાને લઈને અંબાજી મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્‌યું છે. મંદિરના ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા...

અંબાજી, વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો આજથી શરૂ થઈ ચૂક્યો છે. અંબાજી મેળામાં લાખો યાત્રાળુઓ...

અંબાજી મેળામાં સ્વચ્છતા જળવાય તે માટે કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રીફળ કલેક્શન માટે કાઉન્ટર બનાવાયા:-કેશરસિંહ રાજપૂત શ્રીફળ કલેકશન કરીને પ્રસાદીરૂપે અડધું...

અંબાજી ખાતે કલેકટરશ્રીએ દિવાળી બા ભોજનાલયની મુલાકાત લઈ યાત્રિકોને ભોજન પીરસ્યું (માહિતી બ્યુરો, પાલનપુર) શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન...

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલના હસ્તે  વર્ચ્યુઅલ રિયાલિટી કેન્દ્ર ઉદ્ઘાટન કરાયું માઇભક્તો અને યાત્રિકોને આ...

(એજન્સી)અંબાજી, ભક્તિ શક્તિ અને અસ્થાન કેન્દ્ર સમાં જગતજનની માં અંબાના ધામમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થતા જ લાખો ભક્તો માં...

(એજન્સી)અંબાજી, અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે બીજાે દિવસ છે. મેળાના પ્રથમ દિવસે ૨.૨૫ લાખયાત્રીકોએ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો....

(માહિતી બ્યુરો, પાલનપુર) અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં બાળકોની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તા.23-09-2023 થી તા.29-09-2023...

પાલનપુર, જગત જનની મા અંબાના ધામ અંબાજીમાં ખેડબ્રહ્મા હાઈવેથી આબુરોડ હાઈવે તરફ જવા આવતા વર્ષે ભાદરવી પૂનમના મેળા દરમિયાન નવા...

અંબાજી માસ્ટર પ્લાન હેઠળ રીંછડિયા મહાદેવ મંદિર પરિસરનો રૂ.૫૪ કરોડના ખર્ચે થશે કાયાકલ્પ : અંબાજી આવતા યાત્રાળુઓ અચૂક લેશે મુલાકાત યાત્રાળુઓ...

દેશ-વિદેશમાં આવેલા ૫૧ શક્તિપીઠોના એક જ જન્મમાં, એક જ જગ્યાએ દર્શન કરવાનો અમૂલ્ય અવસર એટલે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-કલેક્ટર...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, યુવા ખેડબ્રહ્મા દ્વારા ખેડબ્રહ્મા શહેર, તાલુકા તથા જિલ્લા ક્ષેત્રે પણ અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગઇ...

એક જ સાઈઝના પોલિમર બોક્સમાં મોહનથાળ પ્રસાદનું વિતરણ શરૂ અંબાજી, સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર જગ વિખ્યાત છે. હવે એક મોટા...

શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ટ્રસ્ટીશ્રીઓએ યજ્ઞમાં આહૂતિ આપી સોમનાથઃ શ્રી ખોડલધામ દ્વારા સોમનાથ દાદાના સાનિધ્યમાં સોમનાથ પાસે શ્રી લેઉવા પટેલ...

પાલનપુર, શક્તિપીઠ અંબાજી ખાતે તા.પ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલો ભાદરવી પૂનમનો મેળો અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) એશિયન એજ્યુકેશનલ કેમ્પસ વડાલી દ્વારા ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રા કરી અંબાજી જતા હજારો પદયાત્રીઓ દ્વારા હાઇવે...

ડિજીટલ ગુજરાતનો ડંકો હવે મેળામા ખોવાઈ જતા બાળકોને QR Scan Code ની મદદથી તેમના માતા-પિતા સુધી પહોંચાડવામાં આવશેા ગાંધીનગર,અંબાજી ધામમાં...

જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઈલ્ડ લાઈન-૧૦૯૮, પોલીસ વિભાગ અને વોડાફોનના સંયુક્ત ઉપક્રમે કરાઈ બાળકોની સુરક્ષા સલામતીની વ્યવસ્થા...

રાજપૂત રાજા મહારાણા પ્રતાપ એકવાર માતા અંબાજીએ બચાવ્યા હતા, તેથી તેમણે તેમની પ્રખ્યાત તલવાર માતા આરાસુરી અંબાજીના પવિત્ર ચરણોમાં ભેટ...

અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નહી પરંતુ વીસાયંત્રની પૂજા થાય છે. વીસાયંત્રના શણગારને મુગટ તથા ચુંદડી સાથે એ રીતે ગોઠવાય છે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.