Western Times News

Gujarati News

Search Results for: ભાદરવી પૂનમ

માં અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયો:કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલ ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના દિવસે માઈભક્તોનો મહેરામણ...

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાની આજે શરૂઆત થઇ. અંબાજી તરફ જતાં તમામ માર્ગો ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદથી...

અંબાજી, યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આ વખતે ભાવિક ભક્તો શાંતિથી માતાજીના દર્શન કરી શકે...

(એજન્સી)અંબાજી, બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ મા અંબાના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહા મેળો યોજાય...

ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્ર દ્વારા થયેલી તૈયારીઓની સમીક્ષા કરી (માહિતી બ્યુરો, પાલનપુર) રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે અંબાજી...

ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટ ૩.૬૦ લાખ કિલો પ્રસાદ બનાવશે અંબાજી, શક્તિપીઠ અંબાજીમાં બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો...

અંબાજી ખાતે પ્રવાસન સચિવશ્રી હારીત શુક્લાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ (માહિતી બ્યુરો,પાલનપુર) અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો યોજવા બનાસકાંઠા જિલ્લા વહીવટી...

(એજન્સી)પાલનપુર, કોરોનાકાળ દરમિયાન અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો બે વર્ષથી બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે અંબાજીના માઈભક્તો માટે એક સારા...

બનાસકાંઠા, યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોય છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો પગપાળા કરીને...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભાદરવી પૂનમે ખેડબ્રહ્મા અંબિકા મંદિરે કોરોના સમયને કારણે મેળો બંધ રાખવા છતાં મોટી સંખ્યામાં માઇ ભકતો મા અંબાના...

અંબાજી, કોરોનાને કારણે આ વર્ષે પણ શક્તિપીઠ અંબાજીનો પરંપરાગત ભવ્ય મેળો નહીં યોજાય તેવું સુત્રો જણાવી રહ્યા છે. મળતી વિગતો...

ભાદરવી પૂનમે અંબિકા મંદિરે વર્ષોથી ભરાતો મેળો પ્રથમવાર શુષ્ક વાતાવરણમાં સંપન્ન થયો. બોલ મારી અંબે જય જય અંબેના ગગનભેદી નારાઓ...

અંબાજી: પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પ્રતિવર્ષ યોજાતા ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે આ વર્ષે કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સંદર્ભે યાત્રિકોની સલામતી...

પાલનપુર: કોરોના મહામારીને કારણે ૧૫૦ વર્ષ જૂનો અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો રદ કરવામાં આવ્યો છે.બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન...

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પ્રસિદ્ધ તીર્થધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ કરાવતા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના કેટલાક નવતર...

અંબાજી:પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમના સાત દિવસીય મહામેળાનો તા.8 મી સપ્ટેમ્બરથી વિધિવત પ્રારંભ થવાનો છે. ત્યારે આ મિનિકુંભમાં આવતા...

અમદાવાદ, યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ ૮ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહાકુંભ ભરાશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રાએ...

અંબાજી,  યાત્રાધામ અંબાજી હવે ભાદરવી પૂનમનો મેળો શરૂ થશે. ત્યારે ભાદરવી પૂનમના મહામેળાને લઈ અંબાજી સહિત દાંતા તાલુકાની ૪૫ જેટલી...

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) ગુજરાતના સૌથી મોટા યાત્રાધામ અંબાજીના ભાદરવી મેળામાં શ્રદ્ધાળુઓનું સ્વાગત કરતા હોડીગ્સ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ...

અંબાજી, ગુજરાતમાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે. ચોમાસામાં સતત અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આજે વહેલી સવારે અંબાજીમાં હિટ એન્ડ...

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા:  વિશ્વભરમાં વ્યાપેલ કોરોના વાયરસના મહાસંક્રમણને લઈ તમામ તહેવારો, પર્વોની ઉજવણી ફીક્કી બની રહી છે.ત્યારે છેલ્લા પોણા બસ્સો...

(એજન્સી)અંબાજી, અંબાજીનાં મોહનથાળમાન નકલી ઘી સપ્લાય કરવા મામલે પોલીસ દ્વારા એક પછી એક ધરપકડ તેઓનો કોર્ટમાં રજૂ કરી તપાસ હાથ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.