Western Times News

Gujarati News

Search Results for: ભાદરવી પૂનમ

(તસ્વીરઃ કમલેશ નાયી, નેત્રામલી) સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે વરસાદની રમઝટ જામતા હાઇવેના રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઇ જતાં ખાડાઓ પડી...

• દ્રોપદી મુર્મુ માત્ર આદિવાસી સમુદાય જ નહીં તમામ ભારતીયોના આદર્શ-નારીશક્તિનું આગવું પ્રતીક • રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રોપદી મુર્મુની...

રૂ.૨૭૯૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧૧૬.૬૫ કિ.મી. લાંબી રેલવે લાઈનથી  અંબાજી મંદિર અને શ્રી અજીતનાથ જૈન મંદિર યાત્રાધામનો વિકાસ થશે...

મહીસાગર, મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમની સપાટીમાં હાલ ઘટાડો થયો છે. ડેમની સપાટી ઘટતા જ અહીં આવેલા એક પ્રાચીન મંદિરના...

૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ: અંબાજી ખાતે ૮મી એપ્રિલના રોજ પરિક્રમાનો પ્રારંભ થશે (માહિતી બ્યુરો, પાલનપુર) વિશ્વ પ્રસિદ્‌ઘ પવિત્ર યાત્રાધામ અંબાજી...

અંબાજી, વિશ્વ પ્રસિદ્‌ઘ યાત્રાધામ અંબાજી ખાતે આગામી ૮થી ૧૦ એપ્રિલના રોજ ૫૧ શક્તિપીઠ મહોત્સવ યોજાશે. મહોત્સવના આયોજન અંગે પાલનપુર કલેકટર...

શામળાજીમાં ત્રણ દિવસનો ભવ્ય કાર્તિકનો મેળો ભરાય છે શામળાજી, ગુજરાતમાં કારતક માસમાં વિવિધ જગ્યાએ મેળા ભરાય છે. તેવી જ રીતે...

ભંડારમાં રહેલા આ આભૂષણની જ્યારે તપાસ કરવામાં આવી તો તેમાથી મોટાભાગના નકલી હોવાનું સામે આવ્યું હતું. બનાસકાંઠા, આરાસુરમાં બિરાજમાન જગતજનની...

નર્મદા-તાપીના જળસ્તરમાં વધારો થશે, ૯૮ ટકા વરસાદ થવાની શકયતા અમદાવાદ, અતિ ભારે વરસાદથી સૌરાષ્ટ્રના ઘણા ભાગો જળતરબળ થવાની જન જનને...

અંબાજી, યાત્રાધામ અંબાજીમાં ગત વર્ષે કોરોના મહામારીને લઈ ભાદરવી પૂનમનો મહામેળો મોકૂફ રખાયો હતો. ત્યારે ચાલુ વર્ષે પણ કોરોનાની સંભવિત...

અંબાજી તરફ જતા માર્ગો ઉપર માનવ સાંકળની શરૂઆત પાલનપુર, યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાવવાની શક્યતાઓ સાથે વહીવટી તંત્રએ તૈયારીઓ...

ગાંધીનગર, ગુજરાતમાં ડીજે,મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો માટે સારા સમાચાર આવ્યા છે. લોકડાઉન બાદ હવે ધીમે ધીમે નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા...

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે ગત વર્ષે લોકો તહેવારો ધામધૂમથી ઉજવી શક્યા ન હતા પરંતુ કોરોનાની બીજી લહેરનું સંક્રમણ ઘટતા...

તા.૨૯/૦૮/૨૦૨૧  અંબાજીમાં લાયન્સ કલબ ઓફ અંબાજી લાયન વર્ષ ૨૦૨૧-૨૦૨૨ ના નવા વરાયેલા હોદ્દેદાર શપથવિધિ સમારોહ  અંબાજી માં ગણેશ ભવન ખાતે...

અંબાજી: મધ્યપ્રદેશના ઈન્દોરના માઈ ભક્તે ગુરુવારે યાત્રાધામ અંબાજીમાં અંબે માના શ્રી ચરણમાં ૧૧.૩૮ લાખનું ૨૩૦ ગ્રામ હીરાજડિત સુવર્ણ છત્ર અર્પણ...

મહામેળો બંધ હોવાથી ઓનલાઈન દર્શનની સુવિધા -અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ-કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે ચાચર ચોકમાં સમારોહ યોજવામાં આવ્યો હતો પાલનપુર,...

વડોદરા :ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ કે, રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે વિવિધ પદયાત્રી સંઘો, સેવાકીય સંઘો દ્વારા હાલના સંજોગોમાં લોકમેળા, પદયાત્રાઓ, શોભાયાત્રાઓ, વિસર્જન...

અમદાવાદ: આગામી તા.૧૦ જાન્યુઆરીના પોષ સુદ પૂર્ણિમાના રોજ મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે. યાત્રાધામ અંબાજી મા અંબાનું મૂળસ્થાન હોવાથી અંબાજી...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, યાત્રાધામ ખેડબ્રહ્મામાં તા.૦૮ થી ૧૪ સપ્ટેમ્બર ર૦૧૯ દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હતો આ મહામેળા બાદ અંબાજી મંદિર...

અંબાજી : અંબાજી જતા પદયાત્રીઓને વધુ એકવાર અકસ્માત નડ્‌યો છે. અંબાજી જઈ રહેલા પદયાત્રીઓને લાખણીના ભીમાજી ગોળીયા નજીક અકસ્માત સર્જાયો...

દૂર-દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો  માઇભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બન્યા (માહિતી બ્યુરો, પાલનપુર) પવિત્ર અને પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.