Western Times News

Gujarati News

Search Results for: રત્નકલાકાર

સુરત, સુરતમાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, સુરતના પાલનપુરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકને...

(એજન્સી)સુરત, નાના વરાછા વિસ્તારમાં આવેલા ચીકુવાડી ખાતે ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વિડીયા હોસ્પિટલમાં એક સાથે...

સુરત, કતારગામ નંદુદોશીની વાડીમાં ધર્મ ડાયમંડનો રત્નકલાકાર નાઈટ પાળીના ૮ કારીગરને ચા માં કેફી પદાર્થ પીવડાવી બેભાન કરી અંદાજ રપપ...

સુરત, સુરતના એક રત્નકલાકારના પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતના સરથાણામાં એક રત્નકલાકારના પરિવારના ચાર સભ્યોએ...

ઠક્કરનગરની ઘટનાઃ કારખાનામાં માલિક, મેનેજર અને એક શખ્સે સાથે મળી રત્નકલાકારને ત્રણ કલાક સુધી ગોંધી રાખી ઢોર માર માર્યાે અમદાવાદ,...

ફોટા વાયરલ કરવાની ધમકી આપી 10 લાખ માંગ્યા સુરતઃ શહેરના સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. નરાધમે તેની બે...

સાવરકુંડલાનો રત્નકલાકાર લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યોઃ રૂા.૧.૯૦ લાખ ગુમાવ્યા અમરેલી, સાવરકુંડલાનો રત્નકલાકાર યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. ચાર મહિલા...

અમદાવાદ, ગુજરાતમાં ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતમાં અનેક ધરો ઓફીસોમાં આજે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. રાજકોટના ઘંટેશ્વર...

પૈસાની લેતી-દેતી મામલે રાજકોટના બે ઇસમોએ પ્રતીકનું અપહરણ કર્યું હતુંઃ વરાછા પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો સુરત,  ધોળા દિવસે સુરતમાંથી બે...

સુરત, સુરતના વરાછાની પરિમલ સોસાયટીમાં પાંચ મહિનાના બાળક સાથે પુત્રવધુને તેના પિયર આસામ જવા દેવોનો ઇન્કાર કરનાર સાસુને મોત મળ્યું...

સુરત, શહેરના મોટા વરાછા વિસ્તારની ગોપીનાથ સોસાયટીમાં દોઢ વર્ષ અગાઉ એક સંતાનની માતા દ્વારા અનાજમાં નાંખવાની દવા ખાઈ આપઘાત કરી...

હિંમતનગર, ગુજરાતમાં બાળકો અને યુવાનોના આપઘાતની ઘટનામાં ચિંતાજનક વધારો જાેવા મળી રહ્યો છે. આપઘાતની વધતી ઘટનાઓ માતા-પિતા માટે લાલબતી સમાન...

સુરત, સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકારની પત્નીને વોટ્‌સએપ સ્ટેટસમાં ફોટા અપલોડ કર્યા હતો. જાેકે ગણતરીની મિનિટોમાં ફોટા ઉપર ગાંડો લખીને...

લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના વ્યક્તિમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ. વૈભવ સુતરીયા અને તેમની ટીમ દ્વારા કરાયું સુરત, સુરતમાં વધુ એક વાર એક...

સુરત: સુરતમાં કોરોના મહામારી વચ્ચે આર્થિક સંકડામણને પગલે બેકારીનો ભોગ બનેલા વધુ બે યુવકોએ આપઘાત કરી લીધો છે. અમરોલીના રત્નકલાકારે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.