Western Times News

Gujarati News

Search Results for: વિસર્જન

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, રાજય અને શહેરમાં કોરોનાની ત્રીજી લહેર આવશે કે કેમ ? તેની અસમંજસ વચ્ચે રાજય સરકાર અને...

પર્યાવરણની જાળવણીના ઉદેશ્ય સાથે સફલ પરિસર-1 સાઉથ બોપલ અમદાવાદ ખાતે માટીની ટ્રી ગણેશ મુર્તિ બનાવવામાં આવી અમદાવાદના સફલ પરિસર-1 સાઉથ...

હાથરસ: હાથરસ કેસમાં પીડિત પરિવારના લોકો અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચની સમક્ષ રજૂ થઈને સોમવાર મોડી રાત્રે ઘરે પરત ફર્યા છે....

અમદાવાદમાં સાબરમતી નદી તરફ જતા રસ્તાઓ સીલ : ઈન્દિરાબ્રીજ પાસે પતરા મારી દેવાયા (પ્રતિનિધિ) અમદાવાદ, કોરોનાને કારણે વર્ષો જૂની અનેક...

અમદાવાદ : બીએપીએસના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું આજે ગઢડામાં આવેલી ઘેલો નદીમાં શાસ્ત્રોકત વિધિ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું....

વડાપ્રધાન નરેન્દ્ર મોદી-મુખ્યપ્રધાન કમલનાથે દુઃખ વ્યક્ત કર્યું- મૃતકોના પરિવારને ૧૧-૧૧ લાખ આપવા જાહેરાત ભોપાલ, મધ્યપ્રદેશના પાટનગર ભોપાલથી આજે સવાર પડતા...

(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકા માં વિધ્ન હર્તા દુંદાળા દેવ ગણપતિ દાદા ની દશ દિવસ સ્થાપના બાદ વિસર્જન...

(પ્રતિનિધિ) ભિલોડા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં ગણેશ ચતુર્થીનું પર્વ પુર્ણ થતાં આજે અનંત ચૌદશના દિને ઠેર-ઠેર ગણેશ...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેશન વિસ્તાર તથા ગામ વિસ્તારમાં અલગ અલગ સોસાયટીઓમાં તથા જાહેર ચોકમાં ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની...

નર્મદા નદીમાં પૂરના પાણીની સતત આવક ના પગલે તમામ નર્મદા ઓવારે પણ પોલીસ કાફલો ખડકી દેવાયો પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમા...

પેટલાદ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન ની અનોખી પહેલ- મોટી મૂર્તિઓનું અટલ ઉપવનમાં સુશોભન અને સમર્પણ આલેખન – અમિતસિંહ ચૌહાણ, વિધ્નહર્તા ભગવાન...

અમદાવાદના બાપુનગરના ત્રણ યુવાનો ભૂષણ કુલકર્ણી, રાહુલ દેસાઈ તેમજ વિપુલ રાદડિયાએ પીઓપી (PoP)ની મૂર્તિ ને પણ ઘરે જ વિસર્જન કરવાની...

(પ્રતિનિધિ) ભરૂચ, ગણેશ વિસર્જન અને તાજીયા પર્વ માટે ની વ્યવસ્થાને અંતિમ ઓપ આપવાની કવાયત ના ભાગરૂપે જીલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ સહિત દેશભરમાં વિધ્નહર્તા ગણપતિ દાદા હાલમાં શ્રધ્ધાળુઓના ઘરે બિરાજમાન છે ગણપતિ દાદાની આગતા સ્વાગતામાં શ્રધ્ધાળુઓ વ્યસ્ત...

 પાવન નદીઓના જળના અભિષેક કરાશે તો માટીની મંગલમૂર્તિનું વાસણમાં વિસર્જન કરાશે (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના રાધાકૃષ્ણ ગણેશ મહોત્સવમાં પીઓપીની કે માટીના...

અમદાવાદ: દેશની સાથે સાથે રાજ્યભરમાં આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ પ્રતિમાનું સાબરમતી નદીમાં વિસર્જન...

(પ્રતિનિધિ) ભરૂચ, દિવાસાના દિવસથી ભરૂચનું આતિથ્ય માણી રહેલા મેઘરાજાની ભવ્ય વિસર્જન શોભાયાત્રા નીકળી હતી જે સાથે મેળાનું પણ સમાપન થયું...

દિવાસાના દિવસથી ભરૂચનું આતિથ્ય માણી રહેલા મેઘરાજાની ભવ્ય વિસર્જન શોભાયાત્રા સાથે વિદાય -શ્રધ્ધાળુઓના સાગર અને વરસાદી માહોલ વચ્ચે વિદાય ભરૂચ,...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.