Western Times News

Gujarati News

Search Results for: વિસર્જન

ગાંધીનગર, નાણાં મંત્રી કનુ દેસાઈએ ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં સર્વ સંમિતિથી ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી...

રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શરૂઆત (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંકટ ટળતા ફરી એકવાર...

ભરૂચ,અંકલેશ્વર અને દહેજમાં દુર્ગા માતાની સ્થાપના કરી ઉજવણી (પ્રતિનિધિ) ભરૂચ, સમગ્ર વિશ્વમાં છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે અનેક તહેવારો...

(પ્રતિનિધિ)ભરૂચ, આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી ધામધૂમથી થાય છે.આસો નવરાત્રી...

નવીદિલ્હી, ભારતીય ચૂંટણી પંચે મંગળવારે ૮૬ જેટલા અજાણ્યા રાજકીય પક્ષોને પોતાની યાદીમાંથી દૂર કર્યાં છે. તેમજ અન્ય ૨૫૩ પક્ષોને નિષ્ક્રિય...

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. વિવિધ પોસ્ટ દ્વારા તે ફેન્સ અને ફોલોઅર્સને પોતાના...

ગણેશપુરામાં ગણેશ વિસર્જનના વરઘોડામાં નાચવા બાબતે તકરાર થતા તલવાર વડે હુમલો વિજાપુર, વિજાપુર તાલુકાના ગણેશપુરા ગામે યોજવામાં આવેલ ગણેશ ચતુર્થીના...

પરિવારે તરછોડ્યું, ભગવાને બચાવ્યું ગીર સોમનાથમાં જન્મજાત બાળકને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને કોથળામાં વીંટીને મરવા માટે ઝાડીઓમાં ફેંકાયું ગીર સોમનાથ,...

શહેર અધ્યક્ષશ્રી અમિતભાઈ પી. શાહે શ્રી ગણેશજીનું પૂજન અર્ચન કરીને મહાનગરના સૌ નાગરીકોના વિધ્નો વિઘ્નહર્તાશ્રી ગણેશ હરી લે તેવી પ્રાર્થના...

માટીર માનુષ (માટીના માનવી)ના રક્ષણ કાજે માટીના ગણપતિ-શ્રદ્ધા સાથે પ્રકૃતિના સંરક્ષણની કાળજી, ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ અમદાવાદ શહેરમાં ત્રણ પેઢીથી માટીના ઇકોફ્રેન્ડલી...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરાના કલાકારે ગણેશ ઉત્સવ માટે ખાસ માટી અને કાગળની બનાવટની મુર્તિઓ તૈયાર કરી છે.ગણેશ મહોત્સવ શરૂ...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) હાલના સમયમાં જ્યારે પ્રદુષણ , ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનથી ઊભા થઈ રહેલા પ્રશ્નો સામે સમગ્ર...

નડિયાદમાં રહેતા હીના જાની દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે "બાપા કોમ છાપા'ની થીમ આધારિત કાગળમાંથી ગણેશજીની મૂર્તિ બનાવે છે .  હાલના...

(પ્રતિનિધિ) અમદાવાદ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક ચાલુ વરસે પણ ગણપતિ વિસર્જન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે તેમજ નાગરીકોને...

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ શ્રાવણ વદ ચોથના દિવસે પરંપરાગત રીતે કાજરા ચોથની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ક્ષત્રિય...

ભરૂચની આગવી સાંસ્કૃતિક પરંપરા મુજબ મેઘરાજાનો શ્રધ્ધાભેર શણગાર મેઘમેળામાં સાતમ,આઠમ,નોમ અને દશમ એમ ચાર દિવસમાં લાખોનું માનવ મહેરામણ ઉમટશે અને...

અમદાવાદ, “સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્વ” અંતર્ગત અમેરિકાના ન્યુ જર્સી ખાતેના લિબર્ટી સ્ટેટ પાર્ક, ફ્લેગ પ્લાઝા ખાતે ભારતની આઝાદીના અમૃત મહોત્વની...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશચર્તુથી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્યમાં મોટી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.