Western Times News

Gujarati News

Search Results for: વિસર્જન

અમદાવાદ: રાજ્યસભાની ગુજરાતની ૪ બેઠકો માટે ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. જેના અનુસંધાનમાં તા. ૬ઠ્ઠી માર્ચથી ફોર્મ...

આશ્રમ રોડ પર આવેલી હોટેલમાં બનેલી ઘટના અમદાવાદ: શહેરમાં આવેલી અસંખ્ય હોટેલોને પોલીસ તંત્ર દ્વારા પથિક સોફ્ટવેર આપવામાં આવ્યું છે....

અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૧  મી નિર્વાણ દિવસની ઉજવણીના ભાગરૂપે દેશવાસીઓ શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા...

જ્ઞાતિ-જાતિથી ઉપર ઉઠીને દેશહિત માટે યુવાનો સંકલ્પબદ્ધ  બને તે આજના સમયની માંગ છે : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી...

દેશમાં સૌ પ્રથમ વખત  S.P.C.A.( એસપીસીએ) વેબસાઈટ “ ગુજરાતમાંથી અમદાવાદ જીલ્લા S.P.C.A. દ્વારા લોંચ કરવામાં આવી છે. જેના દ્વારા પણ આજનાં  “સ્નેહ-મિલન” જેવા અને પ્રતિદિન અમદાવાદ...

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ માં આસો નવરાત્રી ને લઈ ગરબા આયોજકો સજ્જ થઈ ચુક્યા છે ત્યારે મૂર્તિકારો પણ માં જગદંબા ની મૂર્તિ...

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના મુલદ, ગોવાલી, નાના સાંજા, ઉચેડિયા, રાણીપુરા,મોટા સાંજા,ઝઘડિયા, લિમોદ્રા, કરાડ,અવિધા, પાણેથા, ઈન્દોર વિગેરે ગામોની સીમોમાં નર્મદાના પૂરના...

પોલીસ સમયસર પહોંચી જતાં પરિસ્પથિતિ પર કાબુ મેળવ્યો (પ્રતિનીધિ દ્વારા) અમદાવાદ : ગઈકાલે ગણેશ વિસર્જન હોઈ સમગ્ર શહેરમાં પોલીસ તંત્ર...

૭૦થી વધુ ક્રેઇન, સેંકડો કર્મચારીઓની મદદથી અમ્યુકો, પોલીસ તંત્રની મદદથી ગણેશ વિસર્જન શાંતિપૂર્ણરીતે પૂર્ણ અમદાવાદ : દસ દિવસના ગણેશ મહોત્સવ...

“અગલે બરસ તું જલ્દી આના” : મોડાસાના નગરજનો હિલોળે ચઢ્યા ભિલોડા, માલપુર શહેરમાં ગણેશ યુવક મંડળ દ્વારા કાશ્મીરના પુલવામામાં આતંકી...

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતેના મહાકાલ ગ્રૂપના મિલ્ટન પાપા ભાઈ ક્રિશ્ચનના નેતૃત્વમાં યુવાનો દ્વારા રાગણી માતાના...

અમદાવાદ,  અમદાવાદના હાથીજણ પાસે આવેલી ખારી નદીમાં કેમિકલ વાળું દુષિત પાણી અવાર નવાર છોડવામાં આવે છે.  નદી અને તળાવનું પ્રદૂષણ...

સુરતની ઘટનાના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત - અમદાવાદમાં પોલીસતંત્ર એલર્ટ સાંજથી જ તમામ ગણેશ પંડાલોમાં ખાનગી ડ્રેસમાં પોલીસ તૈનાત કરાશે (પ્રતિનિધિ)...

વડોદરાઃગણેશ ચતુર્થીના દિવસે શ્રીજીની સ્થાપના કરવા માટે આ વર્ષે માટીની ગણપતિની મુર્તીઓની ડિમાન્ડ વધી જતાં શહેરમાં માટીની ગણપતિની મૂર્તીઓની અછત...

(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં સોમવારે ગણેશચતુર્થી ના દિવસે ઠેર-ઠેર વિઘ્‌નહર્તા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન વાજતે-ગાજતે કરવામાં આવ્યું હતું.બંને જિલ્લાના વાતાવરણમાં ગણપતિબાપા...

પર્યાવરણની રક્ષા કાજે આસ્થા સખી મંડળની બહેનોની આગવી પહેલ-૩ થી ૪ બહેનોની સાથે કરેલ શરૂઆતથી  આજે ૪૦ થી ૫૦ બહેનો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.