Western Times News

Gujarati News

Search Results for: વિસર્જન

નવરાત્રીની પૂર્ણાહુતિ સાથે વિજયાદશમીની ઉજવણી (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ તાલુકાના તવરા ગામના મંદિરોમાં સ્થપાયેલા ૨૫ થી વધુ જવરાનુ પાંચ...

શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા મંડળોનું આવેદન (પ્રતિનિધિ) ભરૂચ, ગણેશ મહોત્સવ નજીક આવતા જ ભરૂચ શહેર અને જીલ્લામાં પ્રસ્થાપિત...

Kund(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ગણેશ ચતુર્થીના તહેવારને લઈ દર વર્ષની માફક ચાલુ વરસે પણ વિસર્જનકુંડ બનાવવામાં આવ્યા છે....

ભરૂચમાં મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રામાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટયા (પ્રતિનિધી)ભરૂચ, વિશ્વમાં માત્ર ગુજરાતમાં જ ભરૂચ જીલ્લામાં મેઘરાજાની છપ્પનિયા દુકાળથી સ્થાપના...

ઝાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ ઉપર નર્મદા નદીમાં દશામાનું વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરાઈ (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લામાં ભક્તો દ્વારા...

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ શહેર અને જીલ્લામાં માં જગદંબાની આરાધનાનો પર્વ આસો નવરાત્રિની નવ દિવસ ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કર્યા બાદ અંતિમ દિવસે...

જયપુર, દેવી દુર્ગાની મૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબવાથી બે અલગ અલગ રાજ્યોમાં કુલ ૧૩ લોકોના મોત થયા છે. કહેવાય છે કે,...

(એજન્સી)કોલ્હાપુર, તાજેતરમાં જ સંપન્ન થયેલા ગણેશોત્સવની આખા દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી. જાેકે, ઉજવણીના આ અતિરેકમાં...

મુંબઈ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઘરે આયોજિત ગણપતિ ઉત્સવમાં એક્ટર રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન સહિતના કલાકારોએ હાજરી...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ધનસુરા માં ઉત્સાહપૂર્વક ગણેશ ભગવાનજી ની મૂર્તિઓ નું વિસર્જન કરવામાં આવ્યું હતું.ગણેશ મહોત્સવ માં ભક્તોએ ભગવાનની...

ભરૂચ નગરપાલિકા દ્વારા ત્રણ સ્થળે તૈયાર કરાયેલા ચાર કૃત્રિમ તળાવોમાં શ્રીજીનું વિસર્જન (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેર અને જિલ્લામાં ભક્તજનોએ રિદ્ધિ...

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ શ્રીજી વિસર્જન માટે ચાર જળકુંડ ઉભા કરાયા (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લામાં શ્રીજી ઉત્સવ ધૂમધામ...

શોભાયાત્રામાં ગજરાજ અને અખાડાના કરતબો આકર્ષણનું કેન્દ્ર રહ્યા (તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) સમગ્ર રાજ્યમાં ગણેશ ઉત્સવ ખૂબ ભાવ પૂર્વક ઉજવવામાં...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પાંચ દિવસ નું આતિથ્ય માણ્યા બાદ આવતી કાલે ગોધરા માં થી દુંદાળા દેવ ગણેશજી વિદાય લેશે...

મૂર્તિના વિસર્જન દરમિયાન ડૂબી જતાં અંકલેશ્વરમાં બે, પંચમહાલ-આણંદ, સાબરકાંઠામાં એક-એક વ્યક્તિનાં મોત અમદાવાદ, આજે દશામાતાના દસ દિવસના ઉત્સવ અંતે વિસર્જન...

નવી દિલ્હી, હેલિકોપ્ટર ક્રેશમાં નિધન પામેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતના અસ્થિઓનુ આજે હરિદ્વારમાં ગંગા...

આરએએફની બે ટુકડી અને એસઆરપીની ૩ ટુકડીઓ પણ સામેલ (પ્રતિનિધિ)અમદાવાદ, આજે ગણેશ વિસર્જને લઇને શહેર પોલીસે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી...

પૂણે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે, ૧૯ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન પ્રસંગે પૂણે શહેર, પૂણે છાવણી અને...

રાંચી, શનિવારે ઝારખંડના લતેહાર જિલ્લાના શેરેગઢા ગામમાં કરમ ડાલી વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી જવાથી સાત છોકરીઓના મોત થયા છે. મુખ્યમંત્રી...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) કોરોના મહામારીના બે વર્ષ બાદ સમગ્ર ભારતભરમાં ભાદરવા સુદ ચોથ થી ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કોવિડની ગાઈડલાઈન...

(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર નગરનું છ દિવસનું આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા દુંદાળા દેવને નગરજનોએ સરકારની ગાઈડલાઈનને અનુસરીને ભક્તિભાવપૂર્વક અશ્રુભીની આંખે  પુડચ્યા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.