Western Times News

Gujarati News

Search Results for: NCC

પ્રજાસત્તાક દિવસ શિબિર -2021માં ભાગ લેનારા કેડેટ્સ અને પુરસ્કાર વિજેતાઓના સન્માનમાં 01 ફેબ્રુઆરી 2021ના રોજ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે...

रक्षा सचिवडॉ. अजय कुमार ने 18 जनवरी 2021 को इंडिया गेट पर राष्ट्रीय कैडेट कोर (एनसीसी) द्वारा आयोजित स्वच्छतापखवाड़े का...

અમદાવાદ,  ભારતીય સૈન્યના મહાન સિદ્ધાંતો અને ગૌરવને આગળ ધપાવતા રાજકોટ ગ્રૂપ NCCના કમાન્ડર બ્રિગેડિયર એસ.એન. તિવારીએ 15 જાન્યુઆરી 2021ના સૈન્ય દિવસ...

દર વર્ષે NCC દ્વારા નવેમ્બર મહિનાના છેલ્લા રવિવારે NCC દિવસની ઉજવણી કરવામાં આવે છે જે આ વર્ષે 22 નવેમ્બરના રોજ...

Ahmedabad, NCC ગ્રૂપ હેડક્વાર્ટર રાજકોટ દ્વારા કેન્સર કૅર ઇન્ડિયા અને શ્રી બટુકભાઇ ખંડેરિયા ચેરેટિબલ ટ્રસ્ટ હેલ્થ એન્ડ એજ્યુકેશનના સહયોગથી કેન્સર અંગે...

Ahmedabad, મેજર જનરલ રોય જોસેફ અધિક મહાનિદેશક, NCC મહાનિદેશાલય ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવએ 14 ઓક્ટોબર 2020ના...

અમદાવદ, NCC નિદેશાલય, ગુજરાત, દાદાર અને નગર હવેલી, દમણ અને દીવના અધિક મહા નિદેશક મેજર જનરલ રોય જોસેફે 01 ઓક્ટોબર 2020ના રોજ અમદાવાદમાં નં. 2 ગુજરાત એર...

અમદાવાદ,  બ્રિગેડિયર એસ.એન.તિવારીએ 1લી સપ્ટેમ્બર, 2020ના રોજ રાજકોટ ખાતે આવેલા NCC ગ્રૂપ હેડક્વાર્ટરના 27મા ગ્રૂપ કમાન્ડર તરીકે જવાબદારી ધારણ કરી છે. ગુજરાત મહાનિર્દેશકના નિયંત્રણ...

અમદાવાદ, બે NCC કેડેટ્સ સુરતના સ્વપ્નિલ કે. ગુલાલે અને ભાવનગરના જયદત્તસિંહ પી. સરવૈયાની અનુક્રમે ભૂમિદળ અને હવાઇદળમાં અધિકારી તરીકે જોડાવવા માટે પસંદગી કરવામાં...

તમામ સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં યુવાનોની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે નેશનલ કેડેટ્સ કોર્પ્સનું મોટાપાયે વિસ્તરણ કરવાની યોજનાને રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહે મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ 15 ઑગસ્ટ 2020ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેમના રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન આ પ્રસ્તાવની જાહેરાત કરી હતી. ગુજરાત નિદેશાલયમાં, સરહદી વિસ્તારોમાં ત્રણ યુનિટ / એરફોર્સ સ્ટેશનને વિસ્તરણ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ યુનિટ્સમાં 2 ગુજરાત સ્વતંત્ર કંપની ભૂજ, 7...

ગુજરાત NCC ડાયરેક્ટોરેટ NCCના મૂળ મૂલ્યો જાળવી રાખવા માટે હંમેશા સમર્પિત છે, જેમાં સામુદાયિક વિકાસમાં સહભાગીતા અને અન્ય સામાજિક કાર્યક્રમો સામેલ કરવામાં આવ્યા...

Ahmedabad,  કોવિડ-19 મહામારીના કારણે ગુજરાતની વિવિધ બ્લડબેંકમાં રક્તના યુનિટની અછત ઉભી થઇ હોવાના અહેવાલો છે. NCC ડાયરેક્ટોરેટ દ્વારા તેમના પ્રેરિત...

Ahmedabad,  પ્રવર્તમાન કોવિડ-19 મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને, NCC ડાયરેક્ટોરેટ ગુજરાતના કેડેટ્સ અને સ્ટાફે આ વર્ષે અમદાવાદ, વડોદરા, જામનગર, રાજકોટ અને...

કોવિડ-૧૯નાં ફરજબદ્ધ અગણ્ય કોરોનાવોરીયર્સની સાધનાને આવકારવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા હું પણ કોરોના વોરિયર્સ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે....

અમદાવાદ, ગુજરાતના NCC ડાયરેક્ટોરેટે કોવિડ-19 સામેની લડાઇમાં નાગરિક વહીવટીતંત્રની સહાયતા માટે છેલ્લા 18 દિવસોથી વિવિધ નગરોમાં સ્વયંસેવક કેડેટ્સની નિયુક્તી કરવાનું...

PIB નવી દિલ્હી, 13-04-2020,  ગુજરાતના NCC ડાયરેક્ટોરેટ દ્વારા કોવિડ-19 સામે લડાઇ લડવા માટે NCC યોગદાન કવાયતના ભાગરૂપે નાગરિક વહીવટીતંત્રને સહાયરૂપ...

સમગ્ર દેશ અત્યારે કોવિડ-19 મહામારીની સમસ્યામાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે, ગુજરાત NCC ડાયરેક્ટોરેટમાંથી વધુને વધુ કેડેટ્સ નાગરિક વહીવટીતંત્રને મદદ...

ગુજરાતના NCC ડાયરેક્ટોરેટ દ્વારા આણંદ (ગુજરાત)ના થામણામાં ALC-III ખાતે 17 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી 2020 દરમિયાન 12 દિવસ માટે કેન્દ્રિય ધોરણે ‘એડવાન્સ્ડ લીડરશીપ કેમ્પ’નું આયોજન...

આણંદ: સમગ્ર દેશભરમાં ૧ ડિસેમ્બર થી ૧૫ ડિસેમ્બર સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ ઉજવણીમાં દેશભરના એન.સી.સી....

મોડાસા, અરવલ્લી જિલ્લામાં ધી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજમાં એન.સી.સી દિવસની ઉજવણી નિમિત્તે ઇન્ડિયન રેડ...

નવી દિલ્હી, અયોધ્યા ચૂકાદા બાદ અને મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ભૂકંપ બાદ વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.