Western Times News

Gujarati News

નવી દિલ્હી, નાસાએ અવકાશમાં મોકલેલા ઈમેજિંગ એક્સરે એક્સ્પ્લોરરે પોતાની પહેલી ઈમેજ ધરતી પર મોકલી આપી છે. ખગોળ વૈજ્ઞાનિકોનુ કહેવુ છે...

ભોપાલ, કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ ધીમે-ધીમે સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે. દરરોજ શાળા અને કોલેજીસમાં હિજાબ પહેરવાના સમર્થન અને...

કોલકાતા, રવિ બિશ્નોઈએ ઈન્ટરનેશનલ કરિયરની ખૂબ જ ધમાકેદાર અંદાજમાં શરૂઆત કરી છે. વેસ્ટઈન્ડીઝ સામેની પહેલી ટી૨૦માં તેણે ૪ ઓવરમાં માત્ર...

નવી દિલ્હી, આવકવેરા વિભાગે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના પૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણના મુંબઈ ખાતેના નિવાસ સ્થાને દરોડો પાડ્યો છે. તેમના...

ગુજરાતને એક ડિઝિટલ યુગ તરફ આગળ લઈ જવું... અમદાવાદ, હાલના રોગચાળાની સાથે, સમગ્ર વિશ્વએ એક ડિઝિટલ યુગ તરફ આગળ વધી...

નવી દિલ્હી, હિજાબના વિવાદને લઈને એઆઈએમઆઈએમના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરી નિવેદન આપતા કહ્યુ છે કે, મારા બાળકોના માથાના...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં અવારનવાર દિપડો દેખાતો હોવાની ઘટનાઓ બનતી હોય છે.તાલુકાના વણાકપોરથી જરસાડ ગામ વચ્ચેના માર્ગ પર...

અમદાવાદ , અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિરમગામમાં “મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ” જનહિતાર્થે શુભારંભ કરાવતાં...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદની આસપાસ આવેલા ખેતરોમાં ઉગેલો ઉભો પાક લણવાની પ્રક્રિયા પૂર્ણ થવાને કારણે મસીનું સામ્રાજય છવાઈ ગયુ છે રસ્તામાં...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, આમ, તો ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણીને ઘણો સમય છે. પરંતુ તે પહેલાં જ તોડફોડની રાજનીતીની શરૂઆત થઈ ગઈ...

છોટાઉદેપુર,-ગુજરાતમાં એક પછી એક માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી...

અમદાવાદ, તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના કુલપતિપદે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) એકેડમીક કાઉન્સિલના મેમ્બર , પ્રખ્યાત...

મહેસાણા, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ન્યુ દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની સૂચના અને માર્ગદર્શનથી જિલ્લા...

ગાંધીનગર, કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ઉન્નતિ યોજના અંતર્ગત સબ-મિશન ઓન એગ્રીકલ્ચર એક્સ્ટેન્શન હેઠળ...

નવીદિલ્હી, વર્ષ ૨૦૧૭માં ચીનની મેડિકલ કૉલેજાેમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ એક પણ દિવસની ક્લિનિકલ પ્રેક્ટિસ વગર ડૉક્ટર બની જશે અને સ્મ્મ્જીની...

ચંડીગઢ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પંજાબના અબોહરમાં રેલીને સંબોધિત કરી હતી. આ અવસરે તેમણે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્નીના નિવેદનનો જવાબ...

નવીદિલ્હી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મોટો ર્નિણય લેતા ગુરુવારે એર બબલ વ્યવસ્થા હેઠળ ભારત અને યુક્રેન વચ્ચેની ફ્લાઇટ્‌સ અને સીટોની...

વિઝિયાનગરમ, રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ નોલેજ ટેક્નોલોજીમાં અભ્યાસ કરતી આંધ્રપ્રદેશના વિઝિયાનગરમની એક વિદ્યાર્થીનીએ તેના હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવી લીધી હતી....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.