Western Times News

Gujarati News

Search Results for: સુરક્ષા

નવી દિલ્હી,  પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ સ્વરૂપે ડો. પ્રમોદ કુમાર મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. તેમણે આજે એમની કામગીરી સંભાળી હતી....

અમદાવાદના દિનેશ હોલ ખાતે શ્રી રવિશંકર પ્રસાદે બુદ્ધિજીવીઓ સાથે સંવાદ યોજના કર્યો અમદાવાદ,  કેન્દ્રીય કાયદો અને ન્યાય, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને...

શ્રીનગર : કાશ્મીરના મોરચા પર ચારેબાજુથી પછડાટ ખાધા બાદ પાકિસ્તાન હજુ પણ ઉશ્કેરણીજનક હરકત કરવામાં વ્યસ્ત છે. પ્રાપ્ત માહિતી મુજબ...

અમદાવાદઃ કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે. આગામી...

શ્રીનગર : જમ્મુકાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબુદી બાદ પાકિસ્તાન દ્વારા દરેક સ્તર પર ઉશ્કેરણીજનક કૃત્યો કરવામાં આવી રહ્યા...

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં મોહર્રમ પર્વને લઇને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. હિંસાની દહેશતને ધ્યાનમાં લઇને તમામ જગ્યા...

અમદાવાદ:  20.7 અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે આજે કંપનીનાં લોકપ્રિય મિનીટ્રક પ્લેટફોર્મનાં નવા વેરિઅન્ટ સુપ્રો મિનીટ્રક...

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પ્રસિદ્ધ તીર્થધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ કરાવતા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના કેટલાક નવતર...

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં વાહન વ્યવહાર, ગૃહ વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે મળનારી બેઠક પર તમામની નજર...

રાજકોટના ચાર ઝોનમાં રાસોત્સવનું આયોજન -સતત નવમાં વર્ષે પારિવારિક માહોલમાં યોજાશે ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવ તા. 29 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ...

સુરતની ઘટનાના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત - અમદાવાદમાં પોલીસતંત્ર એલર્ટ સાંજથી જ તમામ ગણેશ પંડાલોમાં ખાનગી ડ્રેસમાં પોલીસ તૈનાત કરાશે (પ્રતિનિધિ)...

મચ્છરોનો કરડવાથી અનેક રોગો ઉભા થાય છે ત્યારે, મચ્છારોનો ઉપદ્રવ અટકાવવાને એક ઝુંબેશનું સ્વરૂપ અપાયું છે. અમદાવાદ જિલ્લાના તમામ પ્રાથમિક...

કલમ 370 રદ કર્યા પછી, કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ છે, એક પણ ગોળી ચલાવાઈ નથી, એક પણ વ્યક્તિનું મોત થયું નથી: કેન્દ્રીય ગૃહમંત્રી...

સિક્યુરીટી ભેદીને મુસાફર લાઈટર વિમાનમાં લઈ જવામાં કઈ રીતે સફળ રહ્યો તેની લોકોમાં ચર્ચા અમદાવાદ : સામાન્ય રીતે ઈન્ટરનેશનલ ફલાઈટમાં...

ગુવાહાટી: એનઆરસીના અંતિમ લિસ્ટમાં 3 કરોડ 11 લાખ 21 હજાર લોકોને જગ્યા મળી છે. જ્યારે 19,06,657 લોકોને બહાર કરવામાં આવ્યા છે....

પ્રકૃતિ પ્રત્યેનો આદર એ આપણા સંસ્કૃતિ અને સંસ્કાર છે - રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાંપ્રદાયિક સદ્દ્ભાવ અને પર્યાવરણ સુરક્ષાના ઉદ્દેશ સાથે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.