Western Times News

Gujarati News

Search Results for: કોરોના મહામારી

મ્યુનિસિપલના ૧પ પ્લોટની હરાજીમાં વધુને વધુ બિલ્ડરો ભાગ લઈ શકે અને વધુ કિંમત ઉપજી શકે એ માટેે હવે બીજી જૂનના...

નવીદિલ્હી: કોરોના મહામારીની વચ્ચે ઓક્સિજનની અછતને લઈને સુપ્રીમ કોર્ટેમાં આજે ફરી સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને કહ્યું...

13 હજાર ઉપરાંત ગામોમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત પીઆઈબી આયોજિત વેબિનારમાં ખુલ્લા મને રાજ્યપાલશ્રીની અખબારી આલમના મોભીઓ સાથે મંત્રણા –...

ડોક્ટર સહિત આરોગ્ય કર્મીઓનું હકારાત્મક વલણ અને દર્દીના મક્કમ મનોબળની જીત બ્રેસ્ટ કેન્સર ડાયાબિટીસ હોવા છતાં દર્દી જયાબેન સુથારે મક્કમતાથી...

(એજન્સી) અમદાવાદ, કોરોનાની મહામારીમાં ઘરદીઠ લોકો સંક્રમિત થઈ ગયા છે તેની સારવાર અને મેડીકલ રીપોર્ટ માટે હજારોના ખર્ચા થઈ રહ્યા...

અમદાવાદ: વર્તમાન સમયમાં કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે પ્રાણીઓમાં પણ કોરોના ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. હાલમાં...

નવીદિલ્હી: હાલમાં જ ૫ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં કેટલાય વર્ષો સુધી દેશની સત્તા પર રાજ કરનાર...

કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી મોદીના પ્રયાસોથી  -ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના અથાગ પ્રયાસ બાદ રેલવેએ સ્પેશિયલ કોરોના...

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માટે બન્યા “અન્નપૂર્ણા” સેવાભાવી દાતાના સહયોગથી કોરોના વૉરિયર્સ – તબીબો માટે  સંજીવ કપૂરે કરી ત્રણ...

વર્તમાનમાં કોરોના મહામારીએ માજા મુકી છે, દિવસે દિવસે કોરોના સંક્રમિત દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે જિલ્લામાં સતત કોરોના દર્દીઓ...

શહેરમાં કોરોનાની મહામારીએ લોકોને શારીરિકની સાથે માનસિક રીતે પણ પરેશાન કરી દીધા છે. જેને કારણે લોકો ડરના માર્યા જિંદગી ટૂંકાવી...

ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે સરકારશ્રીની માર્ગદર્શિકાઓનું પાલન કરીને કોરોનાને ગામવટો આપ્યો. - સરપંચશ્રી ધીરુભાઈ ઠાકોર પાટણ,  કોરોના મહામારીનું સંક્રમણ વધી રહ્યું...

વર્તમાનમાં કોરોના મહામારીએ માજા મુકી છે, દિવસે દિવસે કોરોના સંક્રમિત દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે જિલ્લામાં સતત કોરોના દર્દીઓ...

નવીદિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરથી સ્થિતિ સતત બગડી રહી છે. આ વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને લઈને મહત્વની બેઠક...

અમેરિકન ગુજરાતીઓ દ્વારા ગુજરાતને ઓક્સિજન, કોરોના વેક્સિન, દવાઓ આર્થિક સહિતની તમામ મદદ કરાશે વિદેશમાંથી CM રિલીફ ફંડમાં આર્થિક સહયોગ તેમજ...

લખનૌ, કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે દેશમાં રેમડેસિવિયર ઇન્જેક્શનની ખૂબ જ અછત પડી રહી છે. જાેકે હવે નિષ્ણાંતોએ જણાવ્યું કે રેમેડસિવિયર...

નવીદિલ્હી, મોદી સરકારે કોરોના સંકટમાં ઉદ્યોગોને ૩૧મી મે સુધી માસિક રિટર્ન ફાઈલ કરવા માટે જીએસટીઆર-૩બી ફોર્મને ડિજિટલી સાઈન કરવા અને...

અત્યાર સુધીમાં કુલ ૪૦૮૩૬૮ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતાઃ ગુજરાતમાં કોરોનાના નવા ૧૪૩૨૭ કેસ ગાંધીનગર,  રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.