Western Times News

Gujarati News

નવી દિલ્હી, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવનારી વેબસાઈટ ટેસ્ટબુક અનુસાર, ૩૧ માર્ચ, ૨૦૧૭ના રોજ ભારતમાં કુલ ૭૩૪૯ નાના અને મોટા રેલવે...

         એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેકનોલોજીસ લિમિટેડના ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ શેરદીઠ ₹166થી₹175નક્કી થઈ...

ઉતરાયણના પવિત્ર પર્વે સિવિલ હોસ્પિટલમાં ૩૨મુ અંગદાન મનિષાબહેનના પરિવારજનોએ અંગદાન કરીને માનવસેવાની ભાવના અને નિઃસ્વાર્થપણાની મિસાલ પ્રસ્થાપિત કરી આરોગ્ય મંત્રીશ્રી...

મોટાભાગના લોકો પેંગ્વિન્સને બરફની દુનિયામાં જીવતાં જુએ છે. પરંતુ આ પ્રતીકાત્મક પક્ષીઓ વિશે તેથી પણ ઘણું બધું વિશેષ છે. પેંગ્વિન્સ,...

કોરોનાકાળમાં ભારતમાં સાઈબર ફ્રોડ સાથે જાેડાયેલા કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકડાઉનમાં પણ લોકો સાઈબર ક્રાઈમના શિકાર બન્યા અને...

(PIB)નર્મદા, કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયમંત્રી રામદાસ અઠાવલેએ આજેસ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા...

સોનિયા ગાંધીએ મુખ્યમંત્રી ચન્ની અને પાર્ટી ચીફ સિધ્ધૂને સાંભળ્યા વિના પ્રથમ ૮૬ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા (એજન્સી)ચંદીગઢ, કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડ એટલે...

જરિયાગઢ, ખુંટી જિલ્લાના જરિયાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ પોતાની પત્નીની લાશને ઘણા દિવસો...

(એજન્સી)મુંબઇ, મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈના ૮૧ પોલીસ કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે શહેરમાં...

(એજન્સી)વલસાડ, વલસાડ જિલ્લા પોલીસે વાપી કપરાડા અને નાનાપોંઢા વિસ્તારમાં પાન મસાલાના અને તમાકુના કારોબારીઓને ત્યાં રેડ કરી રૂપિયા ૨.૨૯ કરોડ...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરામાં ૧૩ વર્ષથી મફત શિક્ષણ કોચિંગ ક્લાસ ધોરણ ૦૧ થી ૦૯ના ગરીબ અને...

(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધાંઘલપુર ખાતે આવેલા સ્વામીનારાયણ ગાદી સંસ્થાન,મણિનગર, અમદાવાદ સંચાલિત સ્વામીનારાયણ મંદિરમાં શાકોત્સવનું આયોજન જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની...

ભારતમાં હાલ કોરોનાને ફલૂ તરીકે જાહેર ન કરી શકાય (એજન્સી),અમદાવાદ, સ્પેન દ્વારા કોરોનાને ફ્લૂની શ્રેણીમાં મુકવામાં આવ્યું છે, અન્ય કેટલાક...

(એજન્સી) પણજી, ગોવા સહિત ૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી...

(એજન્સી) શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના સફાયાનું અભિયાન સતત ચાલુ છે. આ વર્ષે ૧૩ દિવસમાં સુરક્ષા જવાનોએ આઠ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ૧૪...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.