Western Times News

Gujarati News

મમતાનો તમામ કર્મચારીઓને ડ્યૂટી પર રહેવાના આદેશ

નવી દિલ્હી, કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોના એક ફોરમે ૨૮ માર્ચ અને ૨૯ માર્ચે ભારત બંધની જાહેરાત કરી છે. ભારત બંધનું આહવાન મોદી સરકારની તે નીતિયો સામે કરવામાં આવી રહ્યું છે જેમાં કર્મચારી, ખેડૂત અને સામાન્ય જનતા પ્રભાવિત થઇ રહી છે.

અખિલ ભારતીય બેંક કર્મચારી એસોસિયેશને ફેસબુક પર લખ્યું કે બેંકિંગ સેન્ટર પણ આ હડતાળમાં સામેલ થશે. ભારત બંધને કારણે બે દિવસ બેંકનું કામકાજ ઠપ રહી શકે છે. કારણ કે આ બંધનું સમરથન ટ્રેડ યૂનિયનોની સરકારથી શ્રમ સંહિતા પૂર્ણ કરવા પર છે.

કોઇપણ પ્રકારનાં પ્રાઇવેટાઇઝેશનને તત્કાલ પ્રભાવથી રોકવા માટે રાષ્ટ્રીય મોદ્રીકરણ પાઇપલાન એટલે કે (એનએમપી)ને પૂર્ણ કરવાનું છે મનરેગા હેઠળ, મજૂરીનાં દિવસો વધારવાં અને ઠેકા શ્રમિકોને નિયમિત કરવાંની માંગણી કરી છે.

બંગાળમાં લેફ્ટ ટ્રેડ યૂનિયન કરી રહ્યું છે હડતાલ- સરકારી નીતિઓનાં વિરોધમાં વિભિન્ન ટ્રેડ યૂનિયનો દ્વારા ૨૮ અને ૨૯ માર્ચનાં ૪૮ કલાકનાં રાષ્ટ્રવ્યાપી હડતાલ/ બંધને આહ્વાન આપવામાં આવ્યું છે.

ઘણા રાજ્યોમાં તૈયારીઓની સમીક્ષા કર્યા પછી યૂનિયનોએ કર્મચારી, ખેડૂત, જનતા અને દેશ વિરોધી નીતિયો સામે બે દિવસના હડતાળની જાહેરાત કરી છે. જેમાં રોડવેઝ, ટ્રાન્સપોર્ટ અને વિજળી વિભાગના કર્મયારીઓ પણ સામેલ થઇ શકે છે.

સાત પોઇન્ટમાં જાણો ભારત બંધની તમારા જીવન પર શું અસર પડી શકે છે. ઘણા રાજ્યોમાં તૈયારીઓની સમીક્ષા કર્યા પછી યૂનિયનોએ કર્મચારી, ખેડૂત, જનતા અને દેશ વિરોધી નીતિયો સામે બે દિવસના હડતાળની જાહેરાત કરી છે. જેમાં રોડવેઝ, ટ્રાન્સપોર્ટ અને વિજળી વિભાગના કર્મયારીઓ પણ સામેલ થઇ શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.