Western Times News

Gujarati News

મુંબઈ, બોલિવૂડ સેલિબ્રિટી માટે વેકેશનનું ફેવરિટ ડેસ્ટિનેશન એટલે માલદીવ્સ. રજાઓ માણવી હોય, હનીમૂન હોય, એનિવર્સરી કે જન્મદિવસની ઉજવણી હોય, મોટાભાગના...

મુંબઈ, ટીવી સીરિયલ સ્વરાગિની ફેમ અભિનેત્રી નિકિતા શર્મા પોતાના હોમ ટાઉનમાં લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. અભિનેત્રીએ પ્રોડ્યુસર રોહનદીપ સિંહ...

વોશિંગ્ટન, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન બંને દેશોના પ્રમુખોએ સોમવારે વર્ચ્યુઅલ મીટિંગ કરી. જેમાં વિભિન્ન મુદ્દાઓ પર...

(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ડાંગરની કાપણીમાં ખેતમજુરોની અછત વર્તાઈ રહી છે. જ્યારે મોરવા રેણા સહીતના આજુબાજુના...

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવતા તસ્કરોઃ લાખો રૂપિયા ની મત્તાની ચોરી થી ચકચાર (પ્રતિનિધિ)ભરૂચ, અંકલેશ્વર માં તસ્કરો...

મેસેજ કરીને તંત્રએ બોલાવતા ખેડૂતોને ધરમનો ધક્કો લખતર, લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં જણસ વહેચવા માટે તંત્રએ ખેડૂતોને આવવા માટે...

(પ્રતિનિધિ) હાલોલ, પંચમહાલ જીલ્લાના તાલુકાના જાંબુડી ગામે નવાડ ફળિયામાં સાત ફૂટની લંબાઈ ધરાવતો અજગર આવી ચડતા નેચર સેવીંગ ફાઉન્ડેશનની ટીમે...

(પ્રતિનિધિ) ભરૂચ, તુલસી નું બીજું નામ વૃંદા...પૌરાણીક કથા અનુસાર જલંધર નામના અસુરનો વધ કરવા ભગવાન વિષ્ણુએ જલંધરની પત્ની સતી વૃંદાનું...

(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી જીલ્લાના ભિલોડા પંથકમાં ઘરફોડ ચોરી અને ધાડપાડુ ગેંગ ના આતંકથી સમગ્ર પંથકમાં ભય ફેલાયો હતો ત્રણ મહિનામાં...

શામળાજીમાં ત્રણ દિવસનો ભવ્ય કાર્તિકનો મેળો ભરાય છે શામળાજી, ગુજરાતમાં કારતક માસમાં વિવિધ જગ્યાએ મેળા ભરાય છે. તેવી જ રીતે...

મોડાસા, રાજ્ય સરકાર અને અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગના કેટલાય પ્રયાસો પછી પણ રસીકરણ અભિયાનના આરંભના ૧૦ માસ વિતવા છતાં હજુ...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ધનસુરા માં મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મતદાન મથકો પર બી.એલ.ઓ દ્વારા આ...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ‘આમ આદમી પાર્ટી’ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દિલ્હી મોડલની તેમાં પણ ખાસ...

(એજન્સી) અમદાવાદ, દિવાળીની ખરીદી શરૂ થતાં શહેરના સોના-ચાંદી બજારમાં તેજી આવી ગઈ હતી ત્યારથી જ પોલીસ અધિકારીઓ અને જ્વેલર્સ એસોસીએશનના...

૧૦ વર્ષ પહેલા બનેલા લાંચના ગુનામાં આરોપીને સજા થઈ (પ્રતિનિધિ)નડિયાદ, મહેમદાવાદ એમજીવીસીએલના જુની. એન્જીનીયર ૧૫ હજારની લાંચ સ્વીકારતાં સન ૨૦૧૧...

૪૫ જેટલા પદયાત્રીઓ પુનમના દિવસે પાવાગઢ પહોંચશે (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કરાડ ગામેથી પાવાગઢ જવા માટે પગપાળા સંઘનું આયોજન...

(એેજન્સી) અમદાવાદ, દેશની સૌથી મોટી કોલસો આયાત કરતી કંપનીઓ પૈકીની એક એવી અગ્રવાલ કોલ કોર્પોરેશનને અમદાવાદના બે વેપારીઓએ સવા કરોડનો...

નવી દિલ્હી, દેશમાં હવે સૂર્યાસ્ત બાદ પણ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે જાણકારી આપી કે સ્વાસ્થ્ય...

અમદાવાદ, દિવાળીના તહેવાર દરમિયાન અનેક મકાનોમાં ચોરી થતી હોવાના કિસ્સા સામે આવતા હોય છે. કારણ કે કેટલાંક લોકો દિવાળીના તહેવાર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.