Western Times News

Gujarati News

ઝાયડસ હોસ્પિટલમાં ડૉક્ટર્સે ગુજરાતમાં સર્જિકલ રોબોટની મદદથી સૌપ્રથમ વ્હિપ્પલ સર્જરી કરી; સ્વાદુપિંડના કેન્સરના 68 વર્ષીય દર્દીનો જીવ બચાવ્યો વ્હિપ્પલ સર્જરી...

જયપુ૨,  મિડિયામાં જે લગ્નની કેટલા દિવસોથી ચર્ચા હતી તે વિકી-કેટ૨ીના લગ્નની ઘડી આજે આવી ગઈ. આજે 9મી ડિસેમ્બ૨ે વિકી કૌશલ...

નવી દિલ્હી, ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય ૧૧ લોકો તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે એક...

નવી દિલ્હી, તમિલનાડુમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સીડીએસ જનરલ બિપિન રાવત હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ પણ જીવતા હોવાનું રિપોર્ટ્‌સમાં...

આ લક્ષ્યાંકો સાથે ACCએ એની ટનદીઠ સિમેન્ટનું ઉત્પાદન કરવાની કામગીરીમાં કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન વર્ષ 2018માં 511 કિલોગ્રામથી ઘટાડીને વર્ષ 2030...

પ્રતિષ્ઠિત ફોર્ચ્યુન 500 લિસ્ટમાં પહેલી વાર પ્રવેશ મેળવ્યો અને #164મું સ્થાન મેળવ્યું કેરળમાં પબ્લિક-લિસ્ટેડ કંપનીઓ વચ્ચે ત્રીજો રેન્ક મેળવ્યો અને...

નવી દિલ્હી, કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને ચાલુ રાખવાની મંજૂરી આપી છે, જે અંતર્ગત તેને માર્ચ ૨૦૨૧ થી માર્ચ...

વડાપ્રધાન મોદી ૧૩મીયે વર્ચુયલ જોડાશે,અમિત શાહ  ૧૧મીએ હાજર રહેશે. - અમદાવાદમાં તા. 11થી 13 ડિસેમ્બરના રોજ યોજાશે, માં ઉમિયાધામ મંદિર શિલાન્યાસ...

પૂર્વ તટ રેલવે પર સંબલપુર ડિવિઝનના સંબલપુર- ટિટલાગઢ સેક્શન પર નોન-ઈન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનની અમદાવાદ-પુરી એક્સપ્રેસ અને ગાંધીધામ-પુરી એક્સપ્રેસ...

ખેડબ્રહ્મામાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદ અને દંડ (પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, કેવળાભાઈ કલાભાઈ પરમાર, રહે. મુ.પો. પાટડીયાનાઓએ દેના...

અમદાવાદ, એએમટીએસના પેસેન્જર્સને મનપસંદ યોજના હેઠળ માસિક અને ત્રિમાસિક પાસ અપાય છે, જેમાં પેેસેજર મનફાવે તેટલી વાર મનફાવે તે બસમાં...

ઢાકા, સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરનાર યુવકની ૨૦૧૯ની ક્રૂર હત્યા બદલ બાંગ્લાદેશે બુધવારે યુનિવર્સિટીના ૨૦ વિદ્યાર્થીઓને ફાંસીની સજા ફટકારી...

શાસકોને માફી માગવાની ટેવ પડી ગઈ છેઃ શિવસેના મુંબઈ,  શિવસેનાના મુખપત્ર સામનામાં ભાગ્યે જ કોઈ દિવસ એવો હોય છે જ્યારે...

નવી દિલ્હી, દુનિયાના સૌથી લોકપ્રિય મેગેઝીન ફોર્બ્સેએ દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી રજૂ કરી છે. આ યાદીમાં દેશના નાણા મંત્રી...

અમદાવાદમાં ૩,૪૧૧,  સુરતમાં ૧,૯૫૭, વડોદરામાં ૭૮૮ અને રાજકોટમાં ૭૨૬ લોકો કોરોના સામેની જંગ હારી ગયા હતા. અમદાવાદ, કોરોનાના કારણે મૃત્યુ...

પાંચ તળાવના ડેવલપમેન્ટ થશે: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના ગ્રાન્ટમાંથી કોવિડ-૧૯ માટે રૂા.૪૮ કરોડની ફાળવણી (દેવેન્દ્ર શાહ ) અમદાવાદ, રાજયની આઠ મહાનગર...

એરપોર્ટ પર એક સપ્તાહમાં ૯૮૦૦ પ્રવાસીઓ આવ્યા અમદાવાદ, ઓમિક્રોન અંગે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અગાઉથી જ તકેદારી રાખવામાં આવી...

નવી દિલ્હી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ગુરૂવારે સંસદમાં હેલિકોપ્ટર દુર્ઘટના સાથે સંકળાયેલી જાણકારી આપશે. તમિલનાડુના કુન્નૂર ખાતે બુધવારે બપોરના સમયે...

જામનગર, ગુજરાતમા ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગર શહેરમાં આવ્યો છે. ઝિમ્બાબ્વેથી આવેલ ૭૨ વર્ષીય વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.