Western Times News

Gujarati News

ભોપાલ, મહિલાઓના અધિકારોને લઇ રાખવામાં આવેલ જાગૃતિ અભિયાનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દેશમાં યુવતીઓના લગ્નની ઉમર ૨૧ વર્ષની...

પ્રાંતિજ સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ જાયન્ટસ ગુપ અને પ્રાંતિજ નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા આંગણવાડી ના બાળકો ને પતંગ  ,...

કોરોના વાયરસને મ્હાત કરવા માટે સમગ્ર દુનિયા વેક્સીનના નિર્માણ માટે ભારત તરફ આશાની નજરે જોઈ રહી છે. ભારતમાં 16 જાન્યુઆરીથી...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં મોટી દુર્ઘટનાથી બચી ગયા છે. અહીં 233 મુસાફરો ભરેલુ ઈન્ડિગોનું પ્લેન એરપોર્ટ પરથી નિકળતા જ જામેલા...

નવી દિલ્હી, દુનિયાની સૌથી વધુ મૂલ્યવાન 500 કંપનીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 11 ભારતીય કંપનીઓ સ્થાન મેળવવામાં...

નવી દિલ્હીઃ દેશમાં 16 જાન્યુઆરીથી કોરોનાને હરાવવા માટે વેક્સીનેશન કેમ્પેન શરૂ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ...

·        ઝડપી વૃદ્ધિ માટે ગ્રાહકોનો વિશ્વાસ ચાવીરૂપ પૂણે,  ભારતમાં ખાનગી ક્ષેત્રની વીમાકંપનીઓ પૈકીની એક બજાજ આલિઆન્ઝ લાઇફની એસેટ અંડર મેનેજમેન્ટ...

નવી દિલ્હી, કોરોના મહામારીના ફેલા બાદ દેશમાં માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ થયુ હતું ત્યારથી શાળઆ કોલેજોની સાથે આંગણવાડીઓ પણ બંધ થઇ...

નવી દિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલાન કર્યુ છે કે, જો કેન્દ્ર સરકાર કોરોનાની રસી મફત નહીં આપે તો દિલ્હી સરકાર...

નવી દિલ્હી, દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન અભિયાન શરુ થવા જઇ રહ્યું છે. જેની અસર હવે દેશમાં ચાલતા અન્ય રસીકરણ...

વોશિંગટન, કેપિટલ હિંસા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની મુશેકલીઓમાં સતત વધરો થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા કંપની ટ્વિટર અને ફેસબૂક બાદ હવે યુટ્યુબે...

નવી દિલ્હી, નવા કૃષિ કાયદાઓ સામે વિરોધ કરી રહેલા ખેડૂતોના મુદ્દે મોદી સરકાર પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી...

નવી દિલ્હી, 16 જાન્યુઆરીથી દેશભરમાં શરુ થનારા કોરોનાના રસીકરણ વચ્ચે સરકારે એવા સંકેત આપ્યા છે કે સરકાર જે નક્કી કરે તે...

આત્મનિર્ભર ભારત અને 'વોકલ ફોર લોકલ' ને સાર્થક કરીને સ્થાનિક કારીગરો અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ . ભારતના ઇતિહાસમાં હસ્તકળા...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસા શહેરમાં સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતી જાયન્ટસ મોડાસાની ટીમે કોરોના મહામારીમાં જીવન નિર્વાહ ચલાવવાના લોકોને ફાંફા પડી...

કોરોનાકાળ દરમ્યાન અમદાવાદ એઈડ્‌સ સોસાયટીએ ૩૨૬ પોઝીટીવ દર્દી શોધ્યા: કેન્દ્ર સરકાર દ્વારા એઈડ્‌સ દર્દીઓને વિનામૂલ્યે અપાતી સારવાર (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ,...

નવસારી: રાજ્યમાં કોરોના મહામારી બાદ લોકડાઉનના કારણે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ જેમ જેમ છૂટછાટ મળતી ગઈ તેમ...

રાજકોટ: ગઈકાલે ગુજરાતમાં વેક્સીન આવ્યા બાદ આજે રાજકોટ સવારે કોરોના વેક્સીનનો પહેલો જથ્થો રાજકોટ પહોંચ્યો હતો. ત્યારે ટીમ દ્વારા કોવિશિલ્ડના...

અમદાવાદ: ગત અઠવાડિયે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ઉત્તરાયણ ઉજવવા અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જેમાં ગતકડાં જેવા નિયમોથી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.