પ્રવાસન(યાત્રાધામ) વિભાગની વર્ષ ૨૦૨૩-૨૪ની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચા અન્વયે શ્રી મુળુભાઇ બેરા મંત્રીશ્રી -પ્રવાસન(યાત્રાધામ) એ માહિતી આપી હતી રાજ્યમાં યાત્રાધામના...
Search Results for: ગીર સોમનાથ
(એજન્સી)ગોંડલ, ગુજરાતના CM Bhupendra Patel ગોંડલ ચોકડી પરના ૬ લેન એલિવેટેડ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. જે ગુજરાતનો પહેલો સિંગલ પિયર...
ભારત બહુવિધ સાંસ્કૃતિક વારસો ધરાવતો અને આધ્યાત્મ પ્રધાન દેશ છે. ભારતમાં જેટલા તહેવારોની ઉજવણી થાય છે તેટલા તહેવારોની ભાગ્યે જ...
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરમાં એસબીઆઈના એટીએમને તોડી ચોરીનો પ્રયાસ થતા પોલીસતંત્ર દોડતું થઈ ગયું હતું.ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ...
પશ્ચિમ રેલવે દ્વારા પુનઃ વિકસિત સાબરમતી સ્ટેશન મહાત્મા ગાંધીને સમર્પિત કરવામાં આવશે અને ઐતિહાસિક દાંડી કૂચનું સ્મરણ કરાવશે-સાબરમતી સ્ટેશનને મલ્ટી...
રવિવારથી ફરી ઠંડીનો અહેસાસ થશેઃ લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી સુધી થવાની શક્યતા અમદાવાદ, અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને...
ગુજરાતમાં પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે ૧૬૫૫ ઉમેદવારો-ગઇકાલે ફોર્મ ભરવાનું કાર્ય પુરૂ થયા બાદ આજે ચકાસણીનું કામ શરૂ : ૧૭મી...
અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો, મોહનસિંહ રાઠવા બાદ હવે તલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ કોંગ્રેસથી નારાજ...
ટ્વીટ કરી મહાનાયકે આપી જાણકારી મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટ કરી જણાવ્યું હું કે, હું બસ થોડા સમય પહેલા કોરોના પોઝિટિવ...
ભરુચ, ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલ છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૮૬ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં સૌથી...
૭૩મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. ૧૨ ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજ ખાતે‘‘વટેશ્વર વન’’નું લોકાર્પણ રાજ્યમાં...
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે એવી શક્યતા- રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી (એજન્સી)અમદાવાદ, રાજ્યમાં છેલ્લાં કેટલાંક...
તાપી, જામનગર, અમરેલી, ગીર-સોમનાથ, વલસાડ, ભરૂચ, સુરત, ઘોઘા-ભાવનગર,અમરેલી મળી અંદાજીત 5 લાખથી વધુ વાંસની સ્ટીક માટેના ઓર્ડર મળ્યા હર ઘર...
અમદાવાદની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૧માં કુલ ૪૪ હત્યાઓ નોંધાઈ હતી જે ૨૦૨૨માં વધીને ૪૮ થઈ અમદાવાદ, ગુજરાત રાજ્યના...
અમદાવાદ તા. ૨૫ અમદાવાદ ખાતે કાર્યરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP દ્વારા કાર્યરત ‘દર્શનમ્’ સંસ્કૃત મહાવિદ્યાલયના રજત જયંતી વર્ષના...
અમદાવાદ, ગુજરાત પર મેઘરાજા વિશેષ હેત વરસાવી રહ્યા છે. બુધવારે સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયન રાજ્યના ૨૦૯...
(એજન્સી)ગીર-સોમનાથ, છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગીર-સોમનાથના સુત્રાપાડામાં અનારાધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. આ...
ગાંધીનગર, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વધી રહેલા કોરોના વાયરસના કેસોમાં સતત બે દિવસ ઘટાડો થયો હતો, તો આજે ૫ જુલાઈએ...
વિશ્વાસ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ, રાજ્યભરમાં 7 હજાર સીસીટીવી સ્થાપિત-અત્યાર સુધી 6200થી વધુ ગુનાઓ ઉકેલાયા, 7 કરોડની રકમ રિકવર થઇ અને...
ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કુલ ૪૭૫ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૪૮ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર...
વિદ્યાર્થીઓ પોતાના કાર્યક્ષેત્રમાં નવા કીર્તિમાન સ્થાપિત કરીને રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે - રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી શિક્ષણની સાથે...
રાજકોટ , રાજકોટ શહેરમાં એક દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી હતી. રાજકોટના ૧૫૦ ફૂટ રિંગરોડ, રામાપીર ચોકડી,...
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થન્ડર સ્ટોર્મ એક્ટીવના કારણે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી અમદાવાદ, રાજ્યમાં...
અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૪,૫૨૯ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છેઃ રિકવરી રેટ ૯૯.૦૪ ટકા ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૧૪૦...
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૭૨ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૫૩ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ...