Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ની ટીમની સતર્કતાને કારણે 28 ઓગસ્ટ 2021 ના ​​રોજ અરાવલી એક્સપ્રેસ...

ગાંધીનગર, ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના ESIC સાથે અમદાવાદના દક્ષિણે 100 કિ.મી. દૂર આયોજીત ટોચના ગ્રીનફીલ્ડ ઈન્ડસ્ટ્રીયલ હબ,...

કાબુલ, તાલિબાનનો ઈન્ટરવ્યુ કરનારી અફઘાનિસ્તાનની મહિલા એન્કરને દેશ છોડવો પડ્યો છે. અફઘાનિસ્તાનની ન્યૂઝ ચેનલ ટોલો ન્યૂઝની એન્કર બેહેશ્તા અર્ઘાંદે દેશ...

વોશિંગટન, અફઘાનિસ્તાનમાં ઘૂસેલા તાલિબાનનો વિષય દુનિયાભરમાં છવાયેલો છે. અહીં અમેરિકા દ્વારા જે રક્ષણ પૂરું પાડવામાં આવતું હતું તેનો સંપૂર્ણ અંત...

સુરેન્દ્રનગર, શ્રાવણ મહિનાના ચોથા સોમવારની સાથે જન્માષ્ટમી પણ હતી. જન્માષ્ટમીના દિવસે મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા હતા. ચોટીલા માતા ચાંમુડાના ભક્તો...

અમદાવાદ, રવિવારે કૃષ્ણજન્માષ્ટીએ રાત્રે બાર વાગ્યે અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરમાં કૃષ્ણજન્મનો તહેવાર ઉત્સાહ ભેર ઉજવાયો હતો. રાત્રેબારના ટકોરે જગન્નાથ...

·      મહિન્દ્રાના સફળ લાઇટ સોઇલ્સ સ્પેશ્યલ મહિન્દ્રા જીરોવેટરને આધારે હેવી-ડ્યુટી રોટાવેટર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો ·      શ્રેષ્ઠ કામગીરી, વિશ્વસનિયતા અને ટકાઉક્ષમતા...

કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓ (વિશેષ કરીને બીજી લહેરમાં સંક્રમિત) હવે ટેલોજેન એફ્લુવિયમની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે, જે સામાન્ય ભાષામાં...

પીપીપી ધોરણે સરકાર અને એક સામાજીક સંસ્થાની ભાગીદારીથી દસ આઇસીયુના બેડનો પ્રારંભ કરાવ્યો- 326થી વધારે જાહેર શૌચાલ્ય, 65,000થી વઘારે વ્યક્તિગત...

અમદાવાદ, સિનિયર આર્ટિસ્ટ એસોસિએશન-અમદાવાદ દ્વારા સોમનાથ, વીરપુર અને ખોડલધામ દર્શન યાત્રા માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ...

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યની વાપસી બાબતે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનું નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે હવે અફઘાનિસ્તાનમાં અમારું 20...

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં મંગળવારે ફરી એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જિલ્લાના શ્રીબાલાજી નગર પાસે ટ્રક અને ક્રુઝરમાં મોટો માર્ગ અકસ્માત...

સ્વસ્થ સમાજ માટે સ્વસ્થ બાળકો અને સ્વસ્થ બાળકો માટે સગર્ભાવસ્થા દરમિયાન માતાઓનું ઉત્તમ સ્વાસ્થ્ય અને ગર્ભમાં રહેલા બાળકના સર્વાંગી વિકાસ...

પવિત્ર શ્રાવણ મહિનો અને સોમવારે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ચોટીલાના ઐતિહાસિક ચામુંડા માતાજીના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતુ....

રેલવે દ્વારા પાલિતાણાથી બાંદ્રા સ્પેશિયલ ટ્રેન ફરીથી કાર્યરત કરાતાં મુંબઈથી આવતા જૈન શ્રાવકોને પાલિતાણા દર્શન કરવા હવે આવવાનું સરળ થશે. ...

એસ.જી. હાઈવે પર આવેલા ઈસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઈસ્કોન મદિર ખાતે પહોંચ્યા...

કાબુલ, પાકિસ્તાનના બટકબોલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હવે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને દુનિયાના બીજા દેશો માન્યતા આપે તે માટે ધમપછાડા કરી રહ્યા...

ભારતમાં ઉજવાતા તહેવારોમાં શ્રીકૃષ્ણ જન્મના સંદર્ભમાં ઉજવાતી જન્માષ્ટમી એક મહત્વપૂર્ણ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક ઉત્સવ છે. સદીઓથી આ પર્વની ઉજવણી આપણે...

પર્યાવરણની જાળવણીના ઉદેશ્ય સાથે સફલ પરિસર-1 સાઉથ બોપલ અમદાવાદ ખાતે માટીની ટ્રી ગણેશ મુર્તિ બનાવવામાં આવી અમદાવાદના સફલ પરિસર-1 સાઉથ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.