Western Times News

Gujarati News

જયપુર, ઘણી વખત માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા સમયસર સારવાર નહિ મળવાને કારણે પોતાનો જીવ ગુમાવે છે. ત્યાંથી પસાર થતા લોકો...

અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિવસે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ ખાતે “નરેન્દ્ર મોદી વન” માં...

વડોદરા, સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં અનેક બાળકો જન્મે છે, પરંતુ વડોદરા જિલ્લાના એક સામૂહિક આરોગ્ય કેન્દ્રએ એક જ દિવસના માત્ર...

આણંદ, ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનો મંત્રીમંડળમા સમાવેશ ન કરવાથી તેઓ સખ્ત નારાજ થયા છે. તેઓએ બળાપો ઠાલવતા જણાવ્યું કે...

અમદાવાદ, આજે વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ હતો. આજના દિવસે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી તો બીજી...

રાજકોટ, ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગાંધીનગર રાજભવન ખાતે ગુરુવારે પટેલ સરકારના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્યકક્ષાના કુલ ૧૪ મંત્રીઓએ શપથ લીધા...

સુરત, નવા મંત્રીમંડળની રચના થયા બાદ હવે રાજ્યકક્ષાના પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ પોતાનો મત જાહેર કર્યો છે. જેમાં તેણે...

અંબાજી, અંબાજીમાં આવેલ યોગેશ્વર નગર ની   હજારો  લિટરની પાણીની ટાંકીઅંદાજિત  12 વર્ષથી બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન બની છે. આ ટાંકુ...

બીજીંગ, દુનિયાભરમાં કારોબારી સુગમતા માટે માપદંડ મનાતી વર્લ્‌ડ બેંકની ડૂઈંગ બિઝનેસ રિપોર્ટની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા છે. એક સ્વતંત્ર...

રાવલપિંડી, ન્યૂઝિલેન્ડ ક્રિકેટ ટીમે પહેલા એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ શરૂ થતાં પહેલાં સુરક્ષાને ખતરો હોવાનો હવાલો આપતાં પાકિસ્તાનનો પોતાનો વર્તમાન પ્રવાસ...

નવીદિલ્હી, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા જ્યારે તેણે ટી૨૦ ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી.આઇસીસી...

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસને લઈને કેસ રોકાવાનું નામ નથી લઈ રહ્યા અને બીજી તરફ મહામારીથી બચવા માટે મોટા પાયે વેકસીનેશન...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧મા જન્મ દિવસે દેશમાં કોરોના રસીકરણનો નવો વિક્રમ બન્યો છે દેશમાં ૧૭ સપ્ટેમ્બર...

નવીદિલ્હી, દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વેનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરી રતલામ પહોચ્યાં હતા. નિરીક્ષણ કરવા માટે તેમણે પોતાની કાર...

ગીરસોમનાથ, સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસમાં લાખો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ગત વર્ષે કોરોનાકાળમાં મંદિરના દ્વાર બંધ રહ્યા હતા, ત્યારે...

અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે....

નવીદિલ્હી, દેશમાં હાલમાં અનેક રાજ્યોમાં વાયરલ ફીવરનો અને ડેન્ગ્યૂનો ખતરો વધી રહ્યો છે. સેંકડોની સંખ્યામાં લોકો હોસ્પિટલમાં એડમિટ છે જ્યારે...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે (૧૭ સપ્ટેમ્બર) તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં શાંઘાઈ સહયોગ સંગઠનની વાર્ષિક શિખર બેઠક(એસસીઓ)ને ડિજિટલ માધ્યમથી સંબોધી હતી,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.