Western Times News

Gujarati News

અમદાવાદ: બિલ્ડિંગ યુઝ પરમિશન(બી.યુ.)સિવાય ધમધમતી અનેક બિલ્ડિંગો સામે મ્યુનિ. કાર્યવાહી હાથ ધરી છે. નારોલના બિઝનેસ પોઈન્ટ બિલ્ડિંગના ૯૦ દુકાનના માલિકોએ...

નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં મોડલ ટેનન્સી એક્ટ એટલે કે આદર્શ ભાડૂત કાયદાને મંજૂરી આપી દીધી છે. આ કાયદામાં મકાનમાલિક અને...

અમદાવાદ: જગતના તાત માટે આનંદના સમાચાર.. દેશમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે...

મુંબઇ: મહારાષ્ટ્રના કોવિડ કેર સેન્ટરની એક ઘૃણાસ્પદ તસવીર સામે આવી છે. બુલઢાણામાં, આઠ વર્ષના બાળક પાસે કોવિડ કેર સેન્ટરના શૌચાલયની...

નવીદિલ્હી: ડોમિનિકાની મેજિસ્ટ્રેટ કોર્ટે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના દેશમાં ગેરકાયદેસર પ્રવેશના કેસમાં જામીન અરજી નામંજૂર કરી છે. તે જ...

રેર કેસમાં કોવિડના કારણે દર્દીના આંતરડામાં ગઠ્ઠા થઈ જાય છે, જેને એક્યૂટ મેસેન્ટ્રિક ઈસ્કીમિયા કહેવાય છે નવી દિલ્લી: કોરોના મહામારીની...

અમદાવાદમાં છુટક વેચાણ માટે ગાંજાે મહારાષ્ટ્રથી મંગાવ્યો હતો (પ્રતિનિધિ) અમદાવાદ,: અમદાવાદના યુવાનોમાં નશીલા પદાર્થોનું સેવન કરવાનો ક્રેઝ ખુબ જ વધ્યો...

નેતા રાકેશ પંડિત સુરક્ષાકર્મીઓ વગર મિત્રના ઘરે ગયા હતા જ્યાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં...

ગાંધીનગર ખાતે નવીન પચીસ ૧૦૮ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કર્યું. રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત આરોગ્ય સેવાઓ પૂરી પાડીને માનવીની મહામૂલી...

મોજરું ગામે ભારે પવનથી રહેણાંક મકાનોને નુકસાન થયું છે, દિયોદર સહિત અનેક પંથકમાં ખેતીના પાકોને નુકશાન બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં મોડી...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેર જીલ્લામાં કોરોના મહામારીના કારણે વ્યક્તિઓ સહીત ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલા નર્મદા મૈયા બ્રિજને કોરોનાનું ગ્રહણ...

સુરત: ગોડાદરામાં આંગણવાડીના કંપાઉન્ડમાં આધેડની મિત્રએ જ હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. લોખંડની ચોરી અને રસોઇ બનાવવાના...

નવી દિલ્હી: રસીની કમીને લઇને હાઇકોર્ટે બુધવારે દિલ્હી સરકારને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે કહ્યું કે, જાે દિલ્હી સરકાર લોકોને નક્કી...

રપ૦ એલપીએમના પ૦ અને પ૦૦ એલપીએમના રપ પ્લાન્ટ ઉભા કરવાના ચક્રો ગતિમાનઃમ્યુનિસિપલ ભાજપના કોર્પોરેટરોના બજેટમાંથી રૂા.૮.૮૧ કરોડના ફાળાથી પ૦ વેન્ટીલેટર...

કોરોનાની ત્રીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ શકે છેઃ એસબીઆઈ નવી દિલ્હી, દેશમાં તબાહી મચાવનાર કોરોના મહામારીની બીજી લહેર હવે...

લખનૌ, કોરોનાની બીજી લહેર એટલી જીવલેણ છે કે, તેણે કોઈ વૃદ્ધનો વૃદ્ધાવસ્થાનો સહારો છીનવી લીધો, કોઈના દીકરાને અનાથ બનાવ્યો, કોઈનો...

નવી દિલ્હી, ભારતમાં સતત ૨૦ દિવસમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની તુલનામાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા વધારે નોંધાઈ છે. દર્દીઓના...

અમદાવાદ, કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈની ટીમને ગુજરાત સ્થિત બેંક ઓફ ઈન્ડિયા સાથે જાેડાયેલા એક બેંક લોનની છેતરપીંડીનો એક કિસ્સો સામે...

અમદાવાદ, શહેરના જુહાપુરાનો માત્ર કહેવાતો બિલ્ડર અને નામચીન ગુંડો નઝીર વોરા આખરે કાયદાના ગાળીયાથી બચી ન શક્યો. લેન્ડ ગ્રેબિંગના ગુનામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.