Western Times News

Gujarati News

મુંબઇ: સંજય માંજરેકરે કહ્યું છે કે શ્રીલંકા સામે આગામી મર્યાદિત ઓવરોની સીરીઝમાં સંજુ સેમસન પહેલા ભારતે ઇશાન કિશનને પ્રથમ પસંદગીનાં...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર ખાતે દર્શન કર્યા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બોટાદ જિલ્લાના સાળંગપુરના બી.એ.પી.એસ સ્વામિનારાયણ...

નવીદિલ્હી: પેટ્રોલ-ડીઝલ અને જીવન જરૂરિયાતની ચીજાેના ભાવ આસમાને પહોંચતા લોકો મોંઘવારીની ભીંસમાં પીસાઇ રહ્યા છે જ્યારે લોકોને વધુ એક ઝટકો...

લુધિયાણા: એક અઠવાડીયાની અંદર પહેલા મોગા ત્યારબાદ ખન્નાથી ખાલિસ્તાન લિબ્રેશન ફોર્સ (કે એલ એફ)ના આતંકી પકડાયા બાદ પોલીસ સતર્ક થઇ...

તિરૂવનંતપુરમ: પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં અત્યંત સંક્રમણ કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ૬૦ ટકા કેસ નોંધાયા છે. રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું...

પટણા: લોક જનશક્તિ પાર્ટી (ચિરાગ જુથ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને દાવો કરતા કહ્યું કે જનતા દળ યુનાઇટેડ (જદયુ)માં તાકિદે મોટી...

નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.જેમાં કાનુન મંત્રી રવિશંકર પ્રસાદ,આરોગ્ય મંત્રી હર્ષવર્ધન માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર...

નવીદિલ્હી: ભારતીય સેનાએ આસામ રાઈફલ્સની મહિલા સેનાને મોટી જવાબદારી સોંપી છે. તેમને પુરુષ જવાનોની મદદ માટે કાશ્મીરમાં તહેનાત કરવામાં આવી...

મુંબઇ: મુંબઈની એક વિશેષ અદાલતે ૧૩ વર્ષની છોકરી સાથે 'સેક્સ' વિશે વાત કરવાના આરોપમાં એક બસ-કંડક્ટરને એક વર્ષની સજા આપવામાં...

નવીદિલ્હી: શિખર ધવનના નેતૃત્વવાળી ટીમ ઇન્ડીયાને ૧૩ જુલાઇથી શ્રીલંકા વિરૂદ્ધ વનડે મેચ રમાવવાની હતી પરંતુ કોરોનાના લીધે હવે તે સીરીઝ...

મોસ્કો: વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયાની ધરતી પરથી ચીનને આકરો સંદેશ આપ્યો છે.મોસ્કોમાં એક કાર્યક્રમ દરમિયાન જયશંકરે કહ્યુ કે, વર્ષ...

અયોધ્યા: ઉત્તર પ્રદેશની રામનગરી અયોધ્યામાં શુક્રવારે સાંજે દર્શન કરવા પહોંચેલા એક જ પરિવારના ૧૨ લોકો સરયૂ નદીમાં સ્નાન દરમિયાન ડૂબી...

ઘોંઘબા:  ઘોઘંબા તાલુકાના ખીલોડી ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત સભા રાખવામાં આવી. તાલુકા પ્રમુખ અર્જુનસિંહ બારીઆની આગેવાનીમાં...

સુરત: ઓરિસ્સાની ખૂંખાર ગેંગના લીડર અને ઓરિસ્સાના ગંજામમાં બિલ્ડરો, સરકારી કામ રાખતા કોન્ટ્રાકટરો પાસેથી હપ્તા વસુલી મામલે અન્ય ત્રણ ગેંગ...

વડોદરા: વડોદરાનાં ૧૨ તબીબ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ રસુલપુર ફરવા ગયા હતા. સાવલીના રસુલપુર ખાતે મહીસાગર નદીમાં આ મિત્રો નાહવા પડ્યા...

મુખ્યમંત્રીશ્રીએ દિવંગત સંત પ્રમુખસ્વામી મહારાજના સમાધિસ્થળના દર્શન કરી આસ્થાભાવ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બોટાદ જિલ્લાના સાળંગપુરના બી.એ.પી.એસ સ્વામિનારાયણ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.