Western Times News

Gujarati News

નવીદિલ્હી: શરદ પવારના ઘરે આજે ત્રીજા મોરચાના નેતાઓની બેઠક યોજાઇ હતી તો બીજીબાજુ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું કે તેમને...

મુંબઇ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ વિવિધ ધારાધોરણના ભંગ બદલ મુંબઈની મોગાવીરા સહકારી બેંક લિમિટેડ સહિત ત્રણ સહકારી બેંકો...

નવી દિલ્હી: ભારતની સ્વદેશી કોવિડ-૧૯ વેક્સિન 'કોવેક્સીન' ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) ની એક્સપર્ટ કમિટીની સમીક્ષામાં ૭૭.૮ ટકા અસરકારક...

ચંડીગઢ: પંજાબ ગયેલા અરવિંદ કેજરીવાલના નિવેદનના કારણે નવજાેત સિદ્ધુ આમ આદમી પાર્ટીમાં જાેડાઈ જશે એવી વાતો ફરી શરૂ થઈ છે....

મુંબઇ: કોરોના ઇન્ફેક્શનની બીજી લહેરે દેશ પર વિનાશ વેર્યો અને તેની પકડને કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યો. હવે કોરોનાના ડેલ્ટા...

નવીદિલ્હી: સીબીએસઇ અને સીઆઇસીએસઇ પરીક્ષાઓને લઇને દાખલ અરજીઓની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી. સુનાવણી વેળાએ ન્યાયાધીશ એ.એમ. ખાનવિલ્કર અને ન્યાયાધીશ...

નવીદિલ્હી: કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ જાહેર કરેલા શ્વેત પત્રને લઈને ભારતીય જનતા પાર્ટીનો બચાવ કરવા માટે રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા...

શ્રીનગર: જમ્મુ કાશ્મીરની રાજકીય પાર્ટીઓના ગુપકાર સંગઠને ર્નિણય કર્યો છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલ બેઠકમાં તેઓ...

નવીદિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ બિલકુલ ઓછો થયો હોય એવું આંકડાઓ ઉપરથી લાગી રહ્યું છે. દેશવાસીઓ માટે મોટા રાહતના...

નવીદિલ્હી: પાછલા પોણા વર્ષથી દિલ્હીની બોર્ડર પર ખેડૂતો ડેરો જમાવીને બેઠા છે. કૃષિ કાયદાની વિરુદ્ધ સતત થઈ રહેલા આંદોલન બાદ...

શ્રીનગર: પાકિસ્તાની સૈન્ય જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા આતંકીઓને નવેસરથી ટ્રેનિંગ આપી રહ્યું છે. એક ગુપ્ત અહેવાલમાં આ માહિતી અપાઈ હતી. ખરેખર...

હરિદ્વાર: કુંભ મેળામાં કોરોનાની તપાસના નામ પર થયેલ કૌભાંડના આરોપમાં ફસતા જાેવા મળી રહેલ એક ફર્મના સંચાલકના તાર ભાજપના અનેક...

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે, ઉત્તરપ્રદેશથી તેમના રાજ્યમાં મૃતદેહો નદીમાં તરીને આવી રહ્યા છે. સીએમ મમતાએ...

લખનૌ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધર્માતરણ મામલાને ખુંબ ગંભીરતા લેતા મામલાના મૂળમાં જઇ દોષિતોની વિરૂધ્ધ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ...

નવીદિલ્હી: લોજપા નેતા ચિરાગ પાસવાને પોતાના પિતા અને પાર્ટીના સંસ્થાપક રામવિલાસ પાસવાનની જયંતી પર ૫ જુલાઇએ સમગ્ર બિહારમાં આશીર્વાદ યાત્રા...

લખનૌ: વારાસણીમાં પહેલા વરસાદ બાદ માર્ગો અને ચાર રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતાં.જેને કારણે રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો...

બકડન ક્રિકેટ ક્લબ, ફાલ્કન્સ ઈલેવન ક્રિકેટ કલબ વચ્ચેની મેચમાં બકડનનો કોઈ બેટસમેન ખાતુ ખોલાવી ન શક્યો નવી દિલ્હી: ક્રિકેટના મેદાન...

લખનૌ: ઉત્તરપ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્તતાપ શાહીએ કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી દ્રારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખેલ પત્રાં ઘઉની ખરીદ પર...

નવીદિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોરોનાથી જીંદગી મોતની લડાઇ લડી રહેલ લોકોને વડાપ્રધાનના આંસુઓની નહીં પરંતુ ઓકિસજનની...

નવીદિલ્હી: પશ્ચિમ બંગાળના સાંસદ અને તૃણમૂલ કોંગ્રેસના નેતા નુસરત જહાંના લગ્નનો મુદ્દો હવે લોકસભામાં પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ...

શહેરના પર ટકા કરતા વધુ નાગરિકોએ વેકસીન લીધી : રાજયના ચાર મહાનગરોમાં અમદાવાદ અવ્વલ (દેવેન્દ્ર શાહ દ્વારા): અમદાવાદ, રાજયમાં કોરોના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.