Western Times News

Gujarati News

સફળતાપૂર્વક રોકાણ કરવાની દિશામાં પ્રથમ પગલું છે - નાણાકીય લક્ષ્યાંકોનું વાસ્તવિક નિર્ધારણ. તમારો લક્ષ્યાંકો પાર પાડવામાં રોકાણનાં ઉચિત માધ્યમોની ઓળખ...

ભારતપે માટે વર્ષ 2021માં ડેટ ફંડનો છઠ્ઠો રાઉન્ડ નવી દિલ્હી, ભારતમાં વેપારીઓ માટે નાણાકીય સેવા પ્રદાન કરતી અગ્રણી કંપની ભારતપેએ...

પાટણ, રાજય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવાયો છ. રાજય સહિત સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં કોઈ પરિવારમાં મા-બાપને કોરોના...

બાયડ, જિલ્લામાં કોરોના મહામારીમાં અનેક દર્દીઓના મોત થઈ રહ્યા છે. મોતના આંકડા અત્યંત ચોંકાવનારા છે. જિલાના અનેક સ્મશાન ગૃહોમાં અંતિમ...

ગ્રામ પંચાયત વિસ્તારમાં કોરોનાના સંક્રમણને અટકાવવા અનેક પગલાં ભર્યાં બાયડ, કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે અનેક પદાધિકારીઓ પ્રજાને ભગવાન...

કંપનીએ તેના ફ્રન્ટલાઈન શ્રમિકોના મેડિકલ ઈન્સ્યોરન્સ રિન્યુ કર્યાં-મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારોને રહેમરાહે સહાય આપવાનું ચાલુ અમદાવાદઃ મહામારીના આ સમયમાં પોતાના...

વડાગામમાં બાધાના નામે મંદિરોમાં દીવો-અગરબત્તી કરવા પંચાયતનો લેટર પેડ વાયરલ કરનાર બે શખ્સો સામે કાર્યવાહી (પ્રતિનિધિ) મોડાસા, કોરોનાનું સંક્રમણ બે...

(એજન્સી) નવીદિલ્હી, અમેરીકાના સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનંુ કહેવુ છે કે હવાના કારણે કોરોના વાયરસ-ઝડપથી ફેલાઈ રહ્યો છે. લાંબા...

અમદાવાદ શહેર પોલીસે કર્મા ફાઉન્ડેશન સાથે મળીને ફૂડ પેકેટનું વિતરણ શરૂ કર્યુ (એજન્સી) અમદાવાદ, કોરોનાને અનુલક્ષીને શહેર પોલીસેે તુલસી વલ્લભ...

યુવકે દારૂ છુપાડવા માટે રિક્ષામાં ગુપ્ત ખાનું બનાવ્યું હતું અને ત્યાંથી તે બાઇક ઉપર દારૂની હેરાફેરી કરતો હતો અમદાવાદ,ગુજરાતમાં દારૂબંધી...

સૌરાષ્ટ્રમાં એક દિવસની અંદર ૨૯૦૦ નવા કોરોના કેસ નોંધાયા, ગામડાઓમાં પોઝિટિવ કેસમાં ત્રણ ગણો વધારો અમદાવાદ,રાજ્યમાં કોરોના વાયરસનો હાહાકાર હવે...

દોઢ વર્ષ અગાઉની ઘટનાઃ પોલીસે આરોપીને ઝડપી લીધો (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં નિકોલ વિસ્તારમાં ઘરે ટયુશન ચલાવતી શિક્ષીકાના પતિએ ટયુશનમાં આવતી...

અમદાવાદ, દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે કોવિડ-૧૯ દર્દીઓ અને મહામારીથી સાજા થઈ ચૂકેલા...

નવી દિલ્હી, દેશમાં દરરોજ વધી રહેલા કોરોના સંક્રમણના કેસ વચ્ચે ઓક્સિજનની ભારે તંગી વ્યાપી છે. ઓક્સિજનની તંગીના કારણે કોરોનાના અનેક...

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા કેન્દ્ર સરકારે ૨૧૮ પેજનું સોગંદનામું કોર્ટ સમક્ષ ધર્યું હતું જેમાં કોર્ટના તમામ સવાલોનો જવાબ આપવામાં આવ્યા...

નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત ડો હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ આયોજિત  સ્પેશ્યલ સમર કેમ્પ અંતર્ગત દરેક શનિવાર' સ્પેશ્યલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.