Western Times News

Gujarati News

મુંબઈ: દેશમાં કોરોના વાયરસ સંક્રમણ મામલા હવે ઓછા થઈ રહ્યા છે. પરંતુ ડેલ્ટા વેરિયન્ટના નવા કેસ અને કોરોનાની ત્રીજી લહેર...

ઇસ્લામાબાદ: એક દુર્લભ કબૂલાતમાં પાકિસ્તાનના એક વરિષ્ઠ પ્રધાને કબૂલ્યું છે કે અફઘાનિસ્તાનના તાલિબાન આતંકવાદીઓના પરિવારો પાકિસ્તાનમાં વસવાટ કરે છે. ગૃહ...

નવીદિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જાેકે ગઈકાલે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર...

પશ્ચિમ ભારતમાં સૌથી મોટા ઔદ્યોગિક કેન્દ્ર પૈકીના એક હોવાની સાથે-સાથે અમદાવાદ જેમ્સ, જ્વેલરી અને ડેનિમ જેવા ક્ષેત્રોમાં સંખ્યાબંધ એમએસએમઇ માટેનું...

રાજસ્થાનના ડુંગરપુરના માલામાથા ગામના દંપતીની બાઈકને શામળાજી નજીક એક કાર ચાલકે અડફેટે લેતા પતિ-પત્ની રોડ પર પટકાતા પતિને શરીરે ગંભીર...

મુંબઈ: છેલ્લા થોડા વર્ષોમાં ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પેમેન્ટની અસામાનતાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ઘણી હીરોઈનોએ સામે આવીને તેમના મેલ...

અમદાવાદ, ફાર્મા ક્ષેત્રની ટોચની કંપની કેડીલા ફાર્માસ્યુટિકલ્સે  એક નવા ટ્રાયઝોલ એન્ટીફંગલ દવા પોસાકોનાઝોલ રજૂ કરી છે, જે વિવિધ પ્રકારના ઈન્વેઝીવ...

નવી દિલ્હી: કાળા ચણાને આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. કાળા ચણામાં કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને મિનરલ્સનું પ્રમાણ...

પણજી: જ્યારે વર્ષ ૨૦૧૪ માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સ્વચ્છ ભારત મિશન’ શરૂ કર્યું ત્યારે તેમનો ઉદ્દેશ હતો કે...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ સાથે લોકડાઉનમાં આર્થિક રીતે હાલાકી ભોગનારા પરપ્રાંતિય મજૂરો અંગે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે જેમાં...

અમદાવાદ, ભારતની અગ્રણી ટાઈલ્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીઆઈએલ) તેની પેટા કંપની ક્રિસ્ટલ સિરામિક ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ...

અમદાવાદ: એક તરફ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ફ્લાયઓવરનુ લોકાપર્ણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ લોકાપર્ણ વચ્ચે શહેરના બે ફ્લાયઓવર...

નવી દિલ્હી: શું જમ્મુ-કાશ્મીરમાં ભારતીય વાયુસેનાના એરબેઝ પર ડ્રોનથી હુમલા પાછળ પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ છે? જમ્મુ-કાશ્મીર પોલીસ અને...

ભોપાલ: ૨૦૧૭માં મધ્યપ્રદેશ સ્થિત પોતાના ગામમાંથી ભેદી સંજાેગોમાં ગુમ થયેલો વ્યક્તિ પાકિસ્તાનની જેલમાં રહ્યા બાદ ભારત પરત ફર્યો છે. આ...

મુંબઈ: ભારતીયોનો સોના પ્રત્યેનો મોહ જાણીતો છે. દેશમાં લોકોના ઘરોમાં જ ૨૫ હજાર ટન જેટલું સોનું સંગ્રહાયેલું હોવાનો અંદાજ છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.