Western Times News

Gujarati News

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકાના નાની ઈન્દોર ગામનો મુબારક ઈસ્માઈલ દિવાન નામનો યુવક ગામની એક સગીર હિન્દુ યુવતીને પ્રેમજાળમાં...

શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જીટીયુ અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ કર્યુ સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રીમતા ધરાવે છેઃજીટીયુના વિવિધ સ્ટાર્ટઅપ...

અમદાવાદ, ગુનેગાર ગમે તેટલું છુપાવે પરંતુ પાપ છાપરે ચડીને પોકારે, એ ઉક્તિ ફરી વાર સાચી પુરવાર થઈ છે. વિરમગામ તાલુકાના...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઝાયડસ બાયોટેકની મુલાકાત લીધી અમદાવાદ, કોરોના સામેની લડાઈમાં ઝાયડ્‌સ બાયોટેક દ્વારા ઝાયકોવ-ડી માટે મંજૂરી માગ્યા બાદ...

જિનેવા: વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડાએ ભારતમાં પ્રથમ વખત મળી આવેલા કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ વિશે ચેતવણી આપી છે. ડબ્લ્યુએચઓનાં ડાયરેક્ટર...

પાટણ: ચાણસ્મા ડેપોમાંથી વડાવલી જવા એસ.ટી બસમાં બેસવા જતાં મહિલાના પર્સમાંથી રૂપિયા ૩.૧૫ લાખના દાગીના ચોરનાર મહિલા તસ્કરને પોલીસે ઝડપી...

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. જેના કારણે વાતાવરણમાં બફારો વધ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે...

સોમનાથ: રાજયમાં યુવાઘન પ્રતિબંઘિત નશા પદાર્થોના રવાડે ચડી રહયુ હોવાથી અનેક પરીવારો બરબાદ થઇ રહયાના કીસ્સા સમાજમાં જાેવા મળી રહયા...

અમદાવાદ: અમદાવાદમાં હત્યાના બનાવો વધી રહ્યાં છે. શહેરમાં સામાન્ય બોલાચાલીમાં પણ હત્યા કરી દેવામાં આવી હોય તેવી ઘટનાઓ પણ પોલીસ...

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામો માટે ૭૦૨ કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો જનહિત સુખાકારી ર્નિણય...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ચલાવવામાં આવી રહેલા સુરક્ષા દળોના ઓપરેશન પર પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ...

નવીદિલ્હી: દેશનાં ૭૦% યુવાનોને વેક્સિનેટ કરવાનો લક્ષ્ય પુરો કરવા સરકાર ઝડપથી વેક્સિનેશન કરી રહી છે. ૨૧જૂન પછી વેક્સિનેશનની ઝડપ વધવાથી...

નવીદિલ્હી: કોરોના મહામારીનો પડકાર હોવા છતાં ભારતીય રેલવેએ જૂન ૨૦૨૧માં આવક અને માલ ટ્રાન્સપોર્ટેશન રૂપે ઉચ્ચગતિ યથાવત રાખી છે. મિશન...

મુંબઇ: મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર એક દર્દનાક દુર્ઘટના સામે આવી હતી, જેમાં પતિ-પત્ની અને તેમના ૪ વર્ષના પુત્રનું મોત નીપજ્યું છે....

નવીદિલ્હી: બોલીવૂડની અભિનેત્રી કંગના રનૌત અને ગીતકાર જાવેદ અખ્તર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ટકરાવ ચાલી રહ્યો છે.જેમાં હવે નવો વળાંક...

ચંડીગઢ: ભારે ગરમીમાં પંજાબમાં વિજળી સંકટ ઘેરુ બન્યું છે હવે તેના પર રાજનીતિ પણ ગરમાઇ છે.ગઇકાલે શુક્રવારે શિઅદ બસપા ગઠબંધને...

વડોદરા: ગુજરાતમાં દેશના પ્રથમ માર્ગ સોલાર પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. દર વર્ષે અહીં ૧૪ લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરવામાં...

ચંડીગઢ: મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પર વિવિધ મુદ્દાને લઇ સતત પ્રહારો કરી રહેલ ધારાસભ્ય નવજાેત સિંહ સિધ્ધુએ પંજાબમાં વિજળી સંકટના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.