એક્ટિવ કેસોની સંખ્યા ૨૮૪૨ પર પહોંચી અમદાવાદ, મે મહિનામાં જ્યારથી અમદાવાદમાં કોરોનાના કેસો વધવાનું શરૂ થયું ત્યારથી શહેરમાં એક્ટિવ કેસોની...
શરદી-ખાંસી-તાવની દવા લેવા આવનારાઓ તથા તેમના કુંટુંબીજનોનો કોરોના ટેસ્ટ કરાશેઃ ગાંધીનગરથી તેનો પ્રારંભ કરાશેઃ કોરોનાને ફેલાતો અટકાવવા ટેસ્ટીંગ વધારાશે (પ્રતિનિધિ)...
તાલુકા વિકાસ અધિકારી દ્વારા વંઠેવાડ પંચાયતની હદમાં લગાવેલ અનુસૂચિ ૫ ના જન જાગૃતિના બોર્ડ બાબતે નોટિસ આપી ખુલાસો રજૂ કરવા...
અમદાવાદ: ૧લી ઓગસ્ટથી દેશ અનલોક-૩માં પ્રવેશ્યો હોવા છતાં શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી.અમદાવાદના પ્રોફેસર અને દિલ્હીના વિદ્યાર્થીએ કરેલા...
ભારતીય ક્રિકેટ બાૅર્ડ ૨૦૨૦ની પોતાની યોજનાઓને અંતિમ રૂપ આપવા માટે તૈયાર છે. રવિવારે ગવર્નિંગ કાઉંસિલની મીટિંગમાં બાૅર્ડ ટેલીકાૅન્ફરન્સના માધ્યમે ફ્રેંચાઇઝી...
નવી દિલ્હી, ભારતીય નૌસેનામાં નકલી બિલના માધ્યમથી કૌભાંડ કરવાના મામલામાં એ આજે ચાર રાજ્યોમાં એક સાથે દરોડા પાડ્યા છે. મળતા...
અમદાવાદ: જ્યાં સુધી રેગ્યુલર ક્લાસ ચાલુ નહી થાય ત્યાં સુધી ખાનગી શાળાઓ ફી વસૂલી શકશે નહીં તેવા રાજ્ય સરકારના ર્નિણય...
સ્મૃતિ ઈરાની હવે એક્ટિંગની દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. કેન્દ્રિય મંત્રી તરીકે સ્મૃતિ ઈરાનીએ પોતાની આગવી ઓળખ બનાવી છે. બીજી...
બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી દેશના પોપ્યુલર કપલ પૈકીના એક છે. મુશ્કેલીના સમયમાં દેશના...
૧૯૭૫ પછી પ્રથમ વાર સમયાનુકુલ અદ્યતન સુધારાઓ સાથે ગુજરાત પોલીસે તૈયાર કર્યું અદ્યતન પોલીસ મેન્યુઅલ ઇ-બુક સ્વરૂપે અંગ્રેજી સાથે ગુજરાતીમાં...
પ્રતિનિધિ દ્વારા,ભિલોડા: પતિ-પત્ની લગ્નના સાત ફેરા ફરતી વખતે અગ્નિની સાક્ષીએ સાથે રહેવાના કોલ કરાર કરતા હોય છે પણ હાલના સમયમાં માનિસક...
કોવિદ સ્મશાન માં ૧૩ મળી ૧૬૩ લોકોના અંતિમ સંસ્કાર કરાયા (વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લા માં કોરોના ની સંખ્યામાં...
બાયડ ખાતે આવેલ નગરપાલિકામાં બુધવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં કર્મચારીઓ માટે વીમા કવચ પૂરું પાડવાનો મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો આ...
મોડાસા શહેરથી બે કિલોમીટર દૂર આવેલા દેવરાજ ધામ ની બાજુમાં આવેલી દેવરાજ સીટીની પાછળ આવેલા 80 90 ફૂટ ઊંડા કૂવામાં...
શિક્ષાનું દાન કરનારા ૩૪ સારસ્વતોએ રક્તદાન કરી ઉમદા માનવતાના દર્શન કરાવ્યા : મોડાસાના મેઢાસણ ગામે રક્તદાન શિબિર યોજાઇ:૭૩ બોટલ રક્ત એકત્રિત...
નવીદિલ્હી, : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્લાઝમા બેંક બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અહીંથી તમામ સરકારી અને...
વોશિંગ્ટન, અમેરિકાની મેરીલેન્ડ યુનિવસિર્ટીની હોસ્પિટલમાં સંક્રમિત રોગના વિભાગના પ્રમુખ અને કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરે કોરોનાને લઇને ચેતવણી આપી...
અમદાવાદ, શહેર અને રાજ્યમાં ડિસ્ચાર્જ રેટ વધતાં છેલ્લા એક મહિનામાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. શહેરના નિષ્ણાતોનું માનીએ...
ચેન્નાઇ, મહારાષ્ટ્ર બાદ હવે તમિલનાડુંમાં લોકડાઉન વધારવામાં આવ્યું દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્થિતિ એવી એ છે કે...
ચંડીગઢ, પંજાબના તરનતારનમાં મોડી રાતે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફાૅર સિસ્મોલાૅજીના જણાવ્યા અનુસાર ભૂકંપના આ ઝટકા રાતે ૨.૫૦...
નવી દિલ્હી, કેન્દ્ર સરાકારે કોરોના વાયરસ સંક્રમણ પર ગુરૂવારે કહ્યું કે દર્દીઓનાં સાજા થવાની સંખ્યા પણ સતત વધી રહી છે, પહેલાની...
ગત વર્ષના શરૂઆતના ૭ મહિનામાં આતંકી હુમલાની ૧૮૮ ઘટનાઓ બની હતી. આ વર્ષે આંકડો ઘટીને ૧૨૦ થઈ ગયો નવીદિલ્હી, ભારત...
નવીદિલ્હી, સરકારે નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધુ બે મહિના એટલે કે ૩૦ સપ્ટેમ્બર સુધી...
કાઠમંડુ, કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ સહિત ૩૯૫ વર્ગ કિલોમીટરના ભારતીય વિસ્તારને ધરાર પોતાના નક્શામાં સામેલ કરનાર નેપાળે હવે આ વિસ્તારમાં...
નવી દિલ્હી. રામ મંદિર નિર્માણની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમા સામેલ થવા માટે વડાપ્રધાન મોદી 5 ઓગસ્ટે 11.30...