Western Times News

Gujarati News

નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે ભારે અસરો પાડી સ્થિતિ એ રહી કે એપ્રિલ મે સુધી તો કોરોનાના કેસ દરરોજ...

લખનૌ: કોરોના વાયરસ મહામારીના પ્રબંધનને લઈ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના સાંસદ ક્રૈગ કેલીએ પોતાના...

નવીદિલ્હી: આમ આદમી પાર્ટી (આપ) પંજાબમાં આગામી વિધાનસભા ચુંટણી માટે આંદોલનકારી કિસાન નેતાઓમાંથી શિખ મુખ્યમંત્રીનો ચહેરો શોધી રહી છે પાર્ટી...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા નીકળી છે. સવારે ૪ વાગ્યાથી મંગળા...

હાલોલ: અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથ રથયાત્રાના પવિત્ર દિવસે વાઘોડિયા તાલુકાના  આસોજ ખાતે હાલોલ સ્થિત પ્રસિદ્ધ કેબલ વાયર બનાવતી ...

ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના માત્ર ૪૨ નવા કેસ નોંધાયા છે જ્યારે ૨૬૨ લોકોએ કોરોનાને હરાવ્યો...

નવીદિલ્હી: તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક જાહેરાત ગુજરાતના અખબારોમાં છપાઇ હતી. ભાજપે તેના માટે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી...

પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની આગેવાનીમાં પાર્ટીની કામગીરી જિલ્લાના તમામ તાલુકાઓમાં લોકો પાર્ટીમાં જોડાય રહ્યા છે...

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ઈન્દ્રાણ ગામે એક તળાવમાંથી ગઈકાલે સાંજના સમયે પાસ પરમીટ વગર ગેરકાયદેસર ખોદકામ કરી માટી વહન કરવાની...

ચાલકને ટેમ્પાના ટાયરમાં પંચર પડ્યું હોવાની શંકા જતા બ્રેક મારતા મારી પલ્ટી. ૧૧મહિલા અને ચાલક સહિત ૧૨ ઈજાગ્રસ્ત થતા સારવાર...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: કોરોના સંક્રમણના પગલે અરવલ્લી જીલ્લામાં અષાઢી બીજે નીકળતી પરંપરાગત રથયાત્રા મુલત્વી રાખવામાં આવી હતી મોડાસા, ધનસુરા અને...

ઓનર કિલિંગમાં કોઈ ‘ઓનર’ જ નથી સુપ્રીમ કોર્ટે ર૮ માર્ચ, ર૦૧૮ના રોજ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપીને ઓનર કિલિંગને અપરાધની શ્રેણીમાં...

બેફિકર નાગરિકો કોરોનાને આમંત્રણ આપે છે બીજી લહેરમાં કેસો ઘટતા જ નાગરિકો પ્રવાસન સ્થળો પર ઉમટી પડતાં ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગઃ...

પૌત્રની ચિત્રવાર્તાની પોથીમાં કે.જી.ની મેડમે, કટિંગ કરી, સ્ટીકરની જેમ ચિપકાયેલો માણસ હસતો-રડતો ક્યારે, ક્યાં છૂંઉઉઉ થઈ ગયો ? બેટા, પેલો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.