Western Times News

Gujarati News

Search Results for: ટ્રેનો

યાત્રીઓની સુવિધા અને તહેવારોની સિઝનમાં વધેલી માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા  અમદાવાદ-પટના અને ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ...

અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ૧૬ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ...

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર મંડળના કટની-બીના સેક્શન પર નરયાવલી સ્ટેશન પર ત્રીજી લાઈન કનેક્ટિવિટી સંબંધિત નોન ઈન્ટરલોકિંગ કાર્ય ને કારણે,...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર 16 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2022 દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં,...

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા 9 માર્ચ 2022 થી 30 સપ્ટેમ્બર 2022 સુધી નડિયાદ સ્ટેશન પર...

ભરૂચના નબીપુરમાં રેલ્વેનો અપ લાઈનનો પાટો તૂટેલી હાલતમાં મળી આવતા મુંબઈ જતી ૩ ટ્રેનો અટકાવાઈ-ડ્રાઈવર અને ગેંગમેનની સમય સુચકતાથી મોટી...

પશ્ચિમ  રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળથી આવનારી/પસાર થનારી 20 ટ્રેનોમાં અસ્થાયી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં...

સાબરમતી-જોધપુર એક્સપ્રેસ, સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ અને ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનોના પરિચાલન સમયમાં ફેરફાર રેલવે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 14820/14819 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ, ટ્રેન...

દેશને ટૂંક સમયમાં ૭૫ નવી વંદે ભારત ટ્રેન મળશે (એજન્સી)નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ૭૫ એઠવાડિયામાં ૭૫ વંદે ભારત ટ્રેન ચલાવવાના...

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં સ્થિત નાગપુર ડિવિઝનના કન્હાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં...

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળના પરિચાલનના કારણોસર કેટલીક ટ્રેનો ને 28 ઓગસ્ટ 2022 સુધી શનિવાર, રવિવારના રોજ રદ કરવામાં આવી...

અમદાવાદથી દોડતી એક્સપ્રેસ 6  ટ્રેનો ફરી ચાલુ કરવામાં આવી મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ મંડળથી દોડતી/પસાર...

આઇકોનિક સપ્તાહ ''આઝાદી ટ્રેન અને સ્ટેશન'' હેઠળ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો  દ્વારા અમદાવાદ થી સ્વર્ણજયંતી રાજધાની અને આશ્રમ એક્સપ્રેસ ટ્રેનોને પ્રસ્થાનના સંકેત...

12 જુલાઈથી અમદાવાદ-આગ્રા કેન્ટ, અમદાવાદ-ગ્વાલિયર અને અમદાવાદ મુઝફ્ફરપુર જનસાધારણ ટ્રેન અમદાવાદને બદલે સાબરમતીથી ચાલશે. 11 જુલાઈ 2022ની અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન...

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર 5 જોડી ટ્રેનોના સ્ટોપેજ, આમલી રોડ સ્ટેશન પર...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ટ્રેક્શન પરિવર્તન ડીઝલ થી ઇલેક્ટ્રિક કરવાથી મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનો ના વિરમગામ અને અમદાવાદ...

બિહારથી શરુ થયેલો વિરોધ દેશના અન્ય રાજ્યોમાં ફેલાયો, એમપી, યુપી, હરિયાણા, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં અગ્નિપથ સામે વિરોધ પ્રદર્શન નવી...

નવીદિલ્હી,પશ્ચિમ રેલવેએ એનટીપીસીના દ્વિતીય સ્તરના પરીક્ષાર્થીઓની સુવિધા માટે અમદાવાદથી ઈન્દોર, ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ અને સુરત માટે "પરીક્ષા સ્પેશિયલ" ટ્રેનો દોડાવવાનો...

પશ્ચિમ રેલવે NTPC પરીક્ષાર્થીઓની સુવિધા માટે અમદાવાદથી ઈન્દોર, ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ અને સુરત માટે "પરીક્ષા વિશેષ" ટ્રેનો દોડાવશે. આ "પરીક્ષા...

રાજકોટ,રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે...

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે...

નવીદિલ્હી,કોરોના મહામારીને કારણે બંધ પડેલી ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મૈત્રી ટ્રેન બે વર્ષ પછી ફરીથી શરૂ થઇ છે. જેમા બંને દેશો વચ્ચેની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.