Western Times News

Gujarati News

અમદાવાદ અને વિરમગામ સ્ટેશનો પરથી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ટ્રેક્શન પરિવર્તન ડીઝલ થી ઇલેક્ટ્રિક કરવાથી મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનો ના વિરમગામ અને અમદાવાદ સ્ટેશન પર આગમન પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યા છે. જેની વિગતો આ પ્રકારે છેઃ- Train timing changes ahmedabad viramgam route

ડાઉન ટ્રેનો

1.      04 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનનો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 14.16/14.18 કલાક ને બદલે 14.28/14.30 કલાક નો રહેશે.

2.      01 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 16614 કોઈમ્બતૂર-રાજકોટ એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 14.16/14.18 કલાક ને બદલે 14.28/14.30 કલાક નો રહેશે.

3.      07 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 12755 કાકીનાડા પોર્ટ-ભાવનગર એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 14.16/14.18 કલાક ને બદલે 14.28/14.30 કલાક નો રહેશે.

4.      06 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 14.16/14.18 કલાક ને બદલે 14.28/14.30 કલાક નો રહેશે.

5.      03 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 19567 તૂતીકોરિન-ઓખા એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 18.05/18.15 કલાક ને બદલે 18.10/18.25 કલાક નો રહેશે.

અપ ટ્રેનો

1.      02 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 12756 ભાવનગર-કાકીનાડા એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 08.21/08.23 ને બદલે 08.15/08.17 કલાક નો રહેશે.

2.      05 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 08.21/08.23 કલાક ને બદલે 08.15/08.17 કલાક નો રહેશે.

3.      03 જૂલાઈ 2022 થી ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતૂર એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 08.21/08.23 કલાક ને બદલે 08.15/08.17 કલાક નો રહેશે.

4.      04 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 22717 રાજકોટ-કોઈમ્બતૂર એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 08.21/08.23 કલાક ને બદલે 08.15/08.17 કલાક નો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.