Western Times News

Gujarati News

Search Results for: ભારતીય નૌ સેના

નવી દિલ્હી: ભારતીય નૌસેના બુધવારથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં અમેરિકી નૌસેના કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ (સીએસજી) રોનાલ્ડ રીગન સાથે બે દિવસીય વ્યાપક...

ચંડીગઢ: પૂર્વ ભારતીય લિજેન્ડ સ્પ્રિન્ટર મિલ્ખા સિંહનું કોરોનાના લીધે નિધન થયું છે. તેઓ ૯૧ વર્ષના હતા. મિલ્ખા સિંહની સારવાર ચંડીગઢમા...

ગુજરાત સરકાર અને DRDOના અધિકારીશ્રીઓ વચ્ચે બેઠક યોજાઈ-દર્દીઓનો રિકવરી રેટ વધારવાની વ્યૂહરચના પર વિચાર-વિમર્શ- ‘કોવીડ સાથી'ની મદદથી દર્દીને સ્વજન સાથે...

અમદાવાદ, પોરબંદર ખાતે ભારતીય નેવલ શીપ (INS) સરદાર પટેલ પર 09 માર્ચ 2021ના રોજ તટવર્તીય સુરક્ષા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું...

અમદાવાદ, ગુજરાતમાં 1640 કિમી લાંબો દરિયાકાંઠો છે જે ભારતમાં  સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા રાજ્ય તરીકે ગણાય છે. વધુમાં, રાજ્યમાં 102...

નવી દિલ્હી, ભારતીય નૌસેના ૧૦ માર્ચે મુંબઈ ખાતે ત્રીજી સ્કોર્પિયન શ્રેણીની સબમરીન આઈએનએસ કરંજને સેનામાં સામેલ કરશે. ભારતીય નૌસેનાએ પહેલેથી...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે નૌસેનાનું સેવાનિવૃત્ત એકક્રફ્ટા કેરિયર જહાજ INS વિરાટને તોડવા પર રોક લગાવી છે. એનવિટેક મરીન કંસલ્ટેંટ્સ લિમિટેડ નામની...

અમદાવાદ, ચીફ ઓફ નેવલ સ્ટાફ (CNS) એડમીરલ કરમબીરસિંહે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ગુજરાતના ઓખા ખાતે ભારતીય નૌસેનાના ફોરવર્ડ ઓપરેટિંગ બેઝINS દ્વારકાની મુલાકાત લીધી...

નવી દિલ્હી, ભારતીય નૌ સેનાને પોતાના એક ટોચના અધિકારીને કોરોનાના કારણે ગુમાવી દેવા પડ્યા છે. નૌ સેનાના કહેવા પ્રમાણે વાઈસ...

ભારતીય નૌસેનાનું સ્વદેશી ટૉરપીડો વરુણાસ્ત્ર તૈયાર થઈ ગયુ છે. વરુણાસ્ત્રનો પહેલો જથ્થો નૌસેના માટે રવાના કરી દેવાયો છે. આને ચલાવ્યા...

નવીદિલ્હી, આગામી દિવસોમાં મુંબઇ હુમલા ૨૬/૧૧ની વર્ષગાંઠ છે જેના પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભવિત આતંકી હુમલાને નિષ્ફળ કરવા માટે...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત જારી છે આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાન સતત સંધર્ષ વિરામનો ભંગ કરી સૈન્ય ચોકીઓ અને...

નવી દિલ્હી, ડાયમંડ ઉદ્યોગપતિ નીરવ મોદીને દેશમાં પ્રત્યર્પણ કરવાની દિશામાં ભારતીય અધિકારીઓને વધુ એક સફળતા મળી છે. બ્રિટિશ કોર્ટે નીરવ...

અમદાવાદ: બંગાળની ખાડીમાં નૌકાદળ દ્વારા આઈએનએસ કોરા નામના જહાજથી એક મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નૌકાદળે આપેલી માહિતી પ્રમાણે નેવી...

નવી દિલ્હી: ચીનની સાથે ચાલી રહેલા ગંભીર સરહદ વિવાદની વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાની નૌસેના બે દિવસીય યુદ્ધાભ્યાસ કરશે. આ યુદ્ધાભ્યાસ...

નવી દિલ્હી: લદ્દાખલમાં ગલવાનઘાટીની ઘટના પછી ચીન- ભારત વચ્ચે ગમે ત્યારે લશ્કરી સંઘર્ષ થાય તેવી પૂરેપુરી શક્યતાઓ છે બંને દેશોએ...

7 મેથી તબક્કાવાર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે  PIB Ahmedabad, ભારત સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને અનિવાર્યતાના આધારે તબક્કાવાર વતન પરત લાવવાની સુવિધા...

નવીદિલ્હી, ભારતીય નૌસેનામાં સેવારત મહિલા અધિકારીઓ માટે કાયમી કમિશન બનાવવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય જસ્ટિસ ડી વાઇ ચંદ્રચૂડ અને...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે સાંજે સુરત મુલાકાત દરમિયાન ખજોદમાં નિર્માણ થયેલા ડાયમંડ બુર્સ-ડ્રીમ સિટી પ્રોજેક્ટની સમીક્ષા કરી 15 માળના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.