Western Times News

Gujarati News

Search Results for: રાષ્ટ્રપતિ કોવિંદે

નવી દિલ્હી, નેપાળની સેનાના ચીફ પ્રભુ રામ શર્માને ભારતીય સેનાના જનરલનો માનદ હોદ્દો આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. આજે રાષ્ટ્રપતિ...

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે ૨૦૨૦માં પદ્મ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવેલી હસ્તિઓને સન્માનિત કરી. આ માટે નામોનુ એલાન...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ આવાસોમાં પી.એન.જી. ગેસ પાઇપ લાઇન કનેકશન સહિતની અત્યાધુનિક સુવિધાઓ...

નવીદિલ્હી, આજે ભારતીય વાયુસેના પોતાનો ૮૯મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. સમગ્ર દેશમાં એરફોર્સ ડેની ઉજવણી થઈ રહી છે. ઉત્તર...

આપણા શિક્ષકોના મૂલ્યવાન યોગદાનની માન્યતામાં અને નવી શિક્ષણ નીતિ (NEP) 2020 ને એક પગલું આગળ લઈ જવા માટેગત વર્ષની જેમ...

નવીદિલ્હી: ગૃહ મંત્રાલયે નાગરિકતા સંશોધન કાયદા (સીએએના )ના નિયમ બનાવવા માટે વધુ ૬ મહિનાનો સમય માંગ્યો છે. મંત્રાલયે મંગળવારે સંસદને...

(હિ.મી.એ),નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવાર(૨૪ જુલાઈ)એ ગુરુ પૂર્ણિમા(અષાઢી પૂનમ)ની દેશવાસીઓને શુભકામના આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ...

મુંબઇ: બોલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનું નિધન થયું છે. બુધવારે સવારે ૯૮ વર્ષની ઉંમરે દિલીપ કુમારે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ...

નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળમાં સંભવિત વિસ્તાર પહેલા નરેન્દ્ર મોદી કેબિનેટથી કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહલોતની વિદાય થઇ છે. જાે કે તેમને નવી...

સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવનું ભૂમિપૂજન અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કરતાં રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ વિશ્વના સૌથી મોટા...

અમદાવાદ: 1.10 લાખ લોકોની કેપેસીટી ધરાવતા મોટેરા સ્ટેડિયમનું ૨૪ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉદ્ધાટન કરવામાં આવ્યુ છે.  ઉદઘાટન બાદ પહેલીવાર...

ગોવાહાટી, આસામના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઇનું આજે નિધન થયું છે તેઓ ૮૪ વર્ષના હતાં તેઓને ઓગષ્ટમાં કોરોના થયો હતો તેઓ...

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને ઈદ-એ-મિલાદની શુભેચ્છાઓ પાઠવી અને તમામ લોકોને સમાજની...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (Prime Minister of India Narendra Modi) ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને તેમની જયંતી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય ઘાટ પહોંચીને પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી નવી દિલ્હી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે...

બેંગલુરુ: પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્નથી સન્માનિત ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલનું માનવું છે કે પુરૂષોની ટીમ માટે...

નવી દિલ્હી, બોલિવૂડના જાણીતા અભિનેતા પરેશ રાવલની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે...

ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાનએ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ સંદર્ભે યોજાયેલી ગવર્નર્સ કોન્ફરન્સમાં માર્ગદર્શન આપ્યું અમદાવાદ, ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અને વડાપ્રધાન...

નવી દિલ્હી,  વર્ષ ૨૦૧૨ના નિર્ભયા કાંડના અપરાધીઓની ફાંસીની તારીખ અંગે હવે ફેસલો થઈ ચુક્યો છે. દિલ્હીની પટિયાળા હાઉસ કોર્ટે ચારેય...

નવી દિલ્હી, નિર્ભયાના ગુનેગારોને 20 માર્ચની સવારે 5.30 વાગ્યે ફાંસી આપી દેવામાં આવશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગુરુવારે નવું ડેથ...

નવીદિલ્હી: દિલ્હીની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે નાગરિકતા સંશોધન એક્ટ અને એનઆરસી મુદ્દે વિપક્ષનો હોબાળો સતત ચાલી રહ્યો છે....

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગરિકતા સુધારણા કાયદાને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે ‘આ કાયદાને અમલમાં મુકીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ઈચ્છાનું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.