Western Times News

Gujarati News

Search Results for: પાલનપુર

૧૫૬ કરોડનાં ખર્ચે બનાવાયેલા એસટી બસ સ્ટેન્ડ પરથી અમદાવાદ, વડોદરા, સુરત-ઉત્તર ગુજરાતની બસ ઉપડશે રાજકોટ,  મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે આજે...

પાલનપુર: ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તીડની આવનજાવન ચાલુ છે. પહેલા 'કોરોના'ની માર, હવે 'તીડ'થી હાહાકાર. ગુજરાતના અનેક જિલ્લાઓમાં તીડના આતંકે હજારો...

(માહિતી બ્યુરો,પાલનપુર) ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર હસ્તકની વિવિધ મહાવિધાલય દ્વારા અને તેમના સંયુક્ત...

અમદાવાદ, તા. ૭-૩-૧૯૨૯ ના રોજ થરપારકર (હાલ સિંધ, પાકિસ્તાન) માં સાધારણ પરિવાર માં જન્મેલ વૈકુંઠભાઈ કાલીદાસ ત્રિવેદી જેમણે ફક્ત ૧૩...

ગૂંમડાના ઓપરેશન વગેરે મળી કુલ ૫૦ જેટલાં ઓપરેશન ગાય, ભેંસ જેવા મોટા પશુઓના લોકડાઉન દરમિયાન કરવામાં આવ્યા (માહિતી બ્યુરો, પાલનપુર) ...

પાલનપુર, બનાસકાંઠામાં પાલનપુરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આજે સારવાર લઈ રહેલા શંકાસ્પદ દર્દીનું મોત નિપજ્યું હતું. રાજસ્થાનના સાંચોરનો દર્દી સિવિલ હોસ્પિટલમાં...

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તકેદારી ભાગરૂપે કન્ટેઇનમેન્ટ એરીયામાં લોકોની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો પાલનપુર,          હાલમાં નોવેલ કોરોના વાયરસ...

કોરોના વાયરસના લોકડાઉન ને કારણે હાલમાં નિયમિત પેસેન્જર ટ્રેનો બંધ છે , પરંતુ મુસાફરોની સુવિધા માટે ખાસ પેસેન્જર ટ્રેનો દોડાવવામાં...

રાજ્ય ભરમાંથી શ્રમિકોને પોતાના વતન માં મોકલવા ની કામગિરી ચાલી રહી છે.વિવિધ રાજ્ય ના શ્રમિકોને તંત્ર ધ્વારા તેમના વતન મોકલવાની...

સાકરિયા,  સમગ્ર દેશ કોરોના મહામારીનાં કારણે લોકડાઉન જાહેર થતા જ પરપ્રાંતિયો જિલ્લામાં ધંધાર્થે રોકાયેલા હતા આ પરપ્રાંતિયો પોતાના વતનમાં જવાની...

(માહિતી બ્યુરો, પાલનપુર),  અત્યારે સમગ્ર વિશ્વ કોરોના વૈશ્વિક મહામારીનો સામાનો કરી રહ્યું છે. આ કોરોના સામે ર્ડાકટરો, નર્સ, પેરામેડીકલ સ્ટાફ,...

કોરોનાને હરાવનાર વધુ ૮ વ્યક્તિઓને રજા અપાઇઃ- બનાસકાંઠાના ૩૨ અને ૧ મધ્યપ્રદેશનો કોરોના પોઝીટીવ દર્દી સારવાર હેઠળ પાલનપુર,  બનાસકાંઠા જિલ્લામાં...

(તસવીરોઃ જયેશ મોદી, અમદાવાદ) આજથી રેલવે શરૂ થતાં જ પરપ્રાંતિઓને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એસ.ટી. બસ દ્વારા લાવવામાં આવ્યા...

પરપ્રાંતીયોના મોઢા પર આનંદ અને ખુશીનો ભાવ : રેલવે દ્વારા પાણી અને જમવાની વ્યવસ્થા મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું છે...

લોકડાઉન દરમિયાન ભારતીય રેલ્વે ના કુલ પાર્સલ લોડિંગ માં 49% અને આવક માં 41% યોગદાન આપીને પશ્ચિમ રેલ્વે ફરી એકવાર...

કોરોના વાયરસ મહામારી ના લોકડાઉન દરમિયાન મર્યાદિત પરિવહન વિકલ્પો ની સાથે ચુનોતીપૂર્ણ સ્થિતિઓ હોવા છતાં પશ્ચિમ રેલ્વે દ્વારા નાના પાર્સલ...

અંબાલા ડિવિઝનથી 44 વેગનોમાં પ્રાપ્ત ચોખાની ગુણો રાજકોટ ગુડ્ઝ શેડમાં ઉતારતા શ્રમિકોનું દ્રશ્ય. પશ્ચિમ રેલવે એ સતત સુનિશ્ચિત કરી રહી...

દેશ માં લોકડાઉન ની સ્થિતિ માં એક બાજુ જ્યાં પરિવહન ના બધા સાધન બંધ છે જ્યાં ભારતીય રેલવે દ્વારા આ...

કોરોના લોકડાઉન દરમિયાન દેશના જુદા જુદા ભાગોમાં જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવશે પશ્ચિમ રેલ્વે દ્વારા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન દેશના જુદા જુદા...

મિડીયા, ર્ડાકટર,બેંક અને સરકારી ફરજમાં જોડાયેલા વ્યક્તિઓ ફોરવ્હીલર વાહન લઇ જઇ શકશે (માહિતી બ્યુરો, પાલનપુર)  હાલમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ...

(માહિતી બ્યુરો,પાલનપુર)  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કોરોના વાયરસ સામે લડવાના ફંડ માટેની અપીલનો ત્વરીત પ્રતિસાદ આપતા સામાજિક દાયિત્વ રૂપે શ્રી બનાસકાંઠા...

કોરોના લોકડાઉન ને કારણે, દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ નો પુરવઠો જળવાઈ રહે તે માટે પશ્ચિમ રેલ્વે દ્વારા 3 રૂટો પર કુલ...

(માહિતી બ્યુરો, પાલનપુર)  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની કોરોના વાયરસ સામે લડવાના ફંડ માટેની અપીલનો ત્વરિત પ્રતિસાદ આપતા સામાજિક દાયિત્વ રૂપે મુખ્યમંત્રી...

(માહિતી બ્યુરો, પાલનપુર) સમગ્ર વિશ્વ અત્યારે નોવેલ કોરોના વાયરસની મહામારી સામે ઝઝુમી રહ્યું છે. આ વાયરસને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકાર...

 કોરોના સંદર્ભે પાલનપુર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને જિલ્લાના ખાનગી તબીબો સાથે બેઠક યોજાઇ-ઇમરજન્સી સારવાર સિવાય ઓ.પી.ડી.બંધ રાખવા કલેકટરશ્રીનો અનુરોધ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.