Western Times News

Gujarati News

Search Results for:

વિરમગામ, અષાઢીબીજે વિરમગામ શહેર સહિત રાજ્યભરના અનેક તાલુકા અને જિલ્લા મથકોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી હતી. વિરમગામ શહેરના ૪૦૦ વર્ષથી...

(પ્રતિનિધિ) ભરૂચ, અષાઢી બીજના આજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રા સાથે નાગરિકોને દર્શન આપવા તેમના દ્વારે...

અમદાવાદ: રિલાયન્સ જિયોએ અમરનાથ યાત્રા માટે જમ્મુ અને કાશ્મીરમાં રૂ. 102નો સ્પેશ્યલ પ્રીપેઇડ પ્લાન પ્રસ્તુત કર્યો છે. અમરનાથની યાત્રા અતિ...

અમદાવાદ નજીક ભાડજ ગામ ખાતે આવેલા હરેકૃષ્ણ મંદિર ખાતે સુવર્ણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંધ્યા સમયે મહાઆરતીમાં મોટી સંખ્યામાં...

પૂજ્ય મહંતસ્વામીએ ભારત અને વડાપ્રધાન મોદીની સુરક્ષા-સલામતી માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કર્યા  આગામી પાંચ વર્ષમાં રાષ્ટ્રની 20 વર્ષની પ્રગતિ થાય...

મુંબઇ : કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે આરએસએસ સાથે જાડાયેલા માનહાનિના એક કેસમાં મુંબઇની એક કોર્ટમાં ઉપસ્થિત...

અમદાવાદ, 4 જુલાઈ, 2019 : સાલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયુટ્સને 2009માં આદર્શ ફાઉન્ડેશનના એક પ્રમુખ અંગના રૂપમાં સ્થાપિત કરવામાં આવેલ છે....

રાજય સરકાર અને કોર્પોરેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા :  મહંત દિલીપદાસજી મહારાજને શુભેચ્છા પાઠવવામાં આવી (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરના જાણીતા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભગવાન જગન્નાથની કૃપા ગુજરાત પર વરસતી રહે અને ગુજરાત વિકાસની હરણફાળ ભરે તેવી વાંછના...

(પ્રતિનિધિ) અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ભારે હર્ષોઉલ્લાસ વચ્ચે પ્રારંભ થયો છે અને પરંપરાગત રૂટ પર ભગવાન જગન્નાથજી નગરચર્યા કરવાના...

(પ્રતિનિધિ) અમદાવાદ : ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુરૂ-શિષ્યના સંબંધને લાંછનરૂપ એક ઘટના બની છે અખાડામાં કુશ્તી શીખવા આવતા એક યુવકે અન્ય...

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નર્મદાની સપાટીમાં સતત વધારો (પ્રતિનિધિ) ગાંધીનગર : રાજયમાં ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે પાણીની કારમી અછત સર્જાઈ...

વેપારીના પુત્રને વાતોમાં ફસાવી પિતા પાસે ઈન્વેસ્ટ કરાવડાવ્યું હતું (પ્રતિનિધિ) અમદાવાદ : નવી મુંબઈમાં કેટલાંક વ્યક્તિ પરીચય થતાં પુત્રના કહેવાથી...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પીટલોનો વહીવટ ખાડે જઈ રહ્યો છે.ે મ્યુનિસિપલ હોસ્પીટલોમાં દર્દીઓ તથા દવાઓ પ્રત્યે...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહે મંગળા આરતીમાં ભાગ લીધો  : જગન્નાથ મંદિરમાં રાતભર ધાર્મિક કાર્યક્રમો યોજાયા (પ્રતિનિધિ...

નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને માલદીવ વચ્ચે દરિયાઈ માર્ગથી પ્રવાસી સેવા અને માલની અવરજવર માટેની સેવાને પ્રોત્સાહન આપવા કરેલા સમજૂતીકરાર...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ)નાં અમદાવાદ, લખનૌ અને મેંગાલુરુ એમ ત્રણ એરપોર્ટને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.