ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન સ્પિનર બ્રૅડ હાૅગનું કહેવું છે કે આઇપીએલમાં વિરાટ કોહલીના નેતૃત્વવાળી રાૅયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની ટીમ ઘણી લોકપ્રિય છે....
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા અને આઇપીએલ ફ્રંચાઇજી રાૅયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી હવે એક નવી સિદ્ધી મેળવી છે. અને...
સરકારી કર્મચારીઓની સૌથી મોટી ચિંતા નિવૃત્તિ બાદ પેન્શન મેળવવાની હોય છે. પેન્શન શરૂ કરાવવા માટે આ કર્મચારીઓએ અનેક વખત સરકારી...
સંજેલી વન વિભાગે રેસ્ક્યુ કરી દીપડાને ઝડપી લીમખેડા ખસેડવામાં આવ્યો. પ્રતિનિધિ સંજેલી : ફારુક પટેલ સંજેલી તાલુકાના કરંબા ખાતે આવેલા...
હરિયાણા સરકારે પ્રદેશમાં કોંગ્રેસ દ્વારા ચલાવાઈ રહેલા રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટને ફાળવવામાં...
બોલિવૂડ એક્ટર સુશાંત સિંઘ રાજપૂત આત્મહત્યા મામલે મુંબઇ પોલીસ દરેક પાસાની સંપૂર્ણ તપાસ કરી રહી છે. આ મામલે અત્યાર સુધીમાં...
ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલને વર્િંકગ પ્રેસિડેન્ટ બનાવાતા ગુજરાત ક્રોંગ્રેસમાં વિરોધના સૂર ઊભા થઈ રહ્યા છે. એકબાજુ...
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સરકાર પણ રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને ચિંતિત છે. કોરોના સંક્રમણને...
અમદાવાદ: કોરોના વાયરસના કહેરના કારણે સંપૂર્ણ દેશમાં લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યુ હતુ, ત્યાર બાદ લોકોને થોડી રાહત આપવા માટે અનલોક-૧...
પૂર્વ અમદાવાદની જાણીતી જી.સી.એસ. હોસ્પિટલ કોરોનાની મહામારી શરૂ થયાના સમયથી જ કોરોના વાઈરસના દર્દીઓ તેમજ નોન-કોવીડ દર્દીઓ માટે આશાનું કિરણ...
ચીલશંકર માછલી જોવા માટે આખું ગામ ઉમટ્યું-પશ્ચિમ બંગાળમાં મળેલી માછલી બજારમાં વેચાવા આવી ત્યારે ખરીદવા માટે રીતસર એક પ્રકારની સ્પર્ધા...
આ કોન્સ્યુલેટ ૧૯૮૫માં શરૂ કરાયું હતું. જેમાં ૧૫૦ જેટલા સ્થાનિકો સહિત કુલ ૨,૦૦૦ કર્મચારીઓ છે બેઇજિંગ, ચીને ચેંગડુમાં અમેરિકી કોન્સ્યુલેટને...
અગાઉ કેલોરેક્સ અને હાલ સાબરમતી યુનિવર્સિટી તરીકે ઓળખાતી યુનિ.માં ઘણા પ્રકારની ગેરરીતિઓ ખુલી છે અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા સાબરમતી યુનિવર્સિટીનો...
સિંગાપુરના વૈજ્ઞાનિકો એક નવી ટેકનીક વિકસિત કરી છે. જેથી પ્રયોગશાળામાં થનાર કોવિડ 19ની તપાસ ખાલી 36 મિનિટમાં પૂરી થઇ જશે....
મુંબઇ, કોરોના વાયરસથી સંક્રમિત થયેલી બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચનને નાણાવટી હોસ્પિટલથી રજા આપવામાં આવી...
વહીવટી તંત્રની બેદરકારીનો વધારે એક કિસ્સો સામે આવ્યો બિહાર, પોતાના નવજાત બાળકને બચાવવા માટે દુનિયાના કોઈપણ મા-બાપ કંઈપણ કરી શકે...
નવીદિલ્હી, ભારતમાં ૫૯ ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે સરકાર ચીનની કેટલીક અન્ય ૨૭૫ એપ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં...
નવીદિલ્હી, ભારત સાથે વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. કોરોના પગલે વિશ્વભરના મોટા ભાગના દેશોની કમર તુટી ગઈ છે. રોજગાર...
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે મારા માટે ખૂબ સ્પષ્ટ વાત છે કે જ્યાં સુધી જમ્મુ-કાશ્મીર એક...
ચિત્રાલ, પાકિસ્તાનમાં કોરોનાના કારણે 2.74 લાખ જેટલા લોકો સંક્રમિત છે અને 5,842 લોકોના મોત થઈ ચુક્યા છે. જો કે પાકિસ્તાનના એક...
અમદાવાદ, અખંડાનંદ આયુર્વેદીક કોલેજ દ્વારા અખબારી માધ્યમના પત્રકારોને ઉકાળા અને સંશમનીવટીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે...
નવી દિલ્હી: મોદી સરકારે ચીનની ટેક કંપનીઓ વિરુદ્ધ વધુ એક મોટી કાર્યવાહી કરી છે. ભારત સરકારે ચીનની વધુ 47 એપ્સ ...
નવી દિલ્હી, વૈશ્વિક રોગચાળો કોરોનાવાયરસ (કોવિડ -19) દિવસે દિવસે ઝડપથી ફેલાતો રહ્યો છે અને તેણે વિશ્વભરના ઓછામાં ઓછા 188 દેશોને...
અનરકેશ્વર મહાદેવ મંદિર આશરે ૬૦૦ વર્ષથી વધુ જુનો ઈતિહાસ ધરાવે છે. સ્વયં યમરાજ દ્વારા અનરકેશ્વર મહાદેવ શિવલિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યું...
લુણાવાડા: કોરોનાવાયરસની વૈશ્વિક મહામારી ને કારણે સમગ્ર વિશ્વ સહિત ભારત અને ગુજરાત રાજ્ય પણ તેના ભરડામાં આવ્યું હતું. જેના થકી...