Western Times News

Gujarati News

કાબુલ, દુનિયાના સૌથી ખૂંખાર આતંકવાદી સંગઠન અલકાયદાના ચીફ અયમાન-અલ-જવાહિરીનું અફઘાનિસ્તાનમાં મોત થઈ ગયું છે. એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને આ વાત...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાની ભયાવહ સ્થિતિને જોતાં શુક્રવારે રાતના ૯ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્‌યુની જાહેરાત કરવામાં...

અમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓ મનમાની કરીને એફડીઆઈ પોલીસનો ખુલ્લો ભંગ કરતી હોવાનો આરોપ નવીદિલ્હી, અમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની તમામ ઈ-કોમર્સ કંપની...

નવી દિલ્હી, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઉંધા કાન પટકાયેલી કોંગ્રેસમાં બરાબરનું ઘમાસાણ જામ્યું છે. કોંગ્રેસના જ કેટલાક વરિષ્ઠ નેતાઓએ પાર્ટી હાઈકમાન્ડ...

અમદાવાદ: કોરોનાની સ્થિતિને જોતાં અમદાવાદ શહેરમાં શુક્રવારે રાત્રે ૯ વાગ્યાથી તા. ૨૩મીએ સોમવારે સવારે ૬ વાગ્યા સુધી ૬૦ કલાકના કરફ્યૂની...

દર્દી ગમે એવો ગંભીર બિમાર હોવા છતાં આ દવા યોગ્ય ન હોવાનો ડબલ્યુએચઓની પેનલના દાવાથી ખળભળાટ નવી દિલ્હી,કોરોના વાયરસ તહેવારોના...

નવીદિલ્હી, ભારતમાં એકવાર ફરીથી કોરોનાએ ગતિ પકડી લીધી છે. ગત કેટલાક સમયથી ધટાડા બાદ કોરોનાના નવા મામલામાં મોટો ઉછા જાેવા...

નવીદિલ્હી, કોરોના વાયરસનો સંકટ ફકત એકવાર ટીકારણ કાર્યક્રમ ચલાવવાથી ખતમ નહીં થાય કોરોનાની દવા તૈયાર કરવામાં આવેલ સીરમ ઇસ્ટિટયુટ ઓફ...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સોગંદનામુ દાખલ કરીને પુછયુ છે કે આયુર્વેદ હોમ્યોપૈથી અને સિધ્ધા જેવા વેકલ્પિક દવાઓને કોવિડનીસારવાર માટે...

અમદાવાદ, કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ જીપીએસસી દ્વારા આગામી ૨૯ નવેમ્બર સુધીમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. આ સમયગાળા...

મુંબઈ, યસ બેંકે નીઓક્રેડ ટેકનોલોજી સાથે પાર્ટનરશિપમાં ‘યસ બેંક નીયોક્રેડ કાર્ડ’ પ્રસ્તુત કર્યા છે. આ કાર્ડ કો-બ્રાન્ડેડ પ્રીપેઇડ કાર્ડ છે,...

મુંબઇ, ભારતીય ફાર્માસ્યુટિકલ સેક્ટરની અગ્રણી કંપની એરિસ લાઇફસાયન્સિસ (BSE: 540596)એ 18 નવેમ્બર 2020થી અમલી બને તે રીતે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને...

ભોપાલ, મધ્યપ્રદેશના બાલાધાટ જીલ્લાના એક ગામમાં ગોંડ જનજાતિના ૧૪ પરિવારોને બે અઠવાડીયાથી વધુ સમય સુધી સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો...

उद्योग और आंतरिक व्यापार संवर्धन विभाग (डीपीआईआईटी), वाणिज्य और उद्योग मंत्रालय ने हाल ही में 6 अक्टूबर, 2020 को पहली...

નવીદિલ્હી, દિલ્હીમાં ગુરૂવારે કોરોના વાયરસના ૭૫૪૬ સંક્રમિતોની પુષ્ટી થઇ છે.જયારે દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓનો સિલસિલો અટકવાનું નામ લઇ રહ્યો નથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.