Western Times News

Gujarati News

૨૬ જુલાઈ ૨૦૦૮ આ દિવસે અમદાવાદમાં વિવિધ સ્થળોએ થયેલ બોમ્બ બ્લાસ્ટને કોઈ ભૂલાવી શકે તેમ નથી. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ...

૧૨ વર્ષ થઈ ગયા... ઘટનાના ઘા ઉંડા જરૂર હતા...પણ સેવા- સુશ્રુષા-સંવેદનાને પગલે રૂઝ આવી...૨૦૦૧માં ભૂકંપ, ૨૦૦૮માં બ્લાસ્ટ અને ૨૦૨૦માં કોરોના...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક દરમિયાન આત્મહત્યાની ઘટનાઓમાં ચોંકાવનારો વધારો થયો છે જેના પગલે રિવરફ્રંટ સહિતના વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલીંગ...

અમદાવાદ: મહિલાઓની સુરક્ષા માટે કાયદા કડક બનાવવામાં આવ્યા હોવા છતાં લોકોની માનસિકતામાં કોઈ ફર્ક આવ્યો હોય તેમ લાગતું નથી. એવું...

ભારતના પૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે કહ્યું કે, કરિયરના અંતમાં તેની સાથે અનપ્રાૅફેશનલ રીતે વ્યવહાર કરવામાં આવ્યો. યુવરાજને ભારતના મહાન ઑલરાઉન્ડર...

અભિનેતના સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા’ ૨૪ જૂલાઈના રોજ ડિઝનીપ્લસ હાૅટસ્ટાર પર રિલીઝ થઈ છે. ચારેય તરફ ફિલ્મની...

કોરોના કાળ દરમ્યાન પ્રવાસી મજૂરોના હીરો બનેલા અભિનેતા સોનુ સૂદેે બાૅલીવુડમાં ચાલતા સગાવાદ વિશે મૌન તોડયું છે અને પોતાની પ્રતિક્રિયા...

‘ગોન વિથ ધ વિન્ડ’ ના નામથી મશહૂર અભિનેત્રી ઓલિવિયા દ હેવીલેન્ડનું ૧૦૪ વર્ષની વયે નિધન થયું હતું. ઓલિવિયા ડી હૈવિલૈન્ડ...

કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉન બાદથી બોલિવૂડ સેલેબ્રિટી સહિત મોટાભાગના લોકોની લાઈફસ્ટાઈલને અસર થઈ છે. આ વચ્ચે એક્ટર રણદીપ...

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવુડમાં સગાવાદના મુદ્દાએ જાેર પકડયું છે. બાૅલીવુડમાં સફળ ડેબ્યૂ કરનાર અભિનેતા આયુષ્માન ખુરાનાએ...

ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલનો ઈન્ફેક્શન કંટ્રોલનો સ્ટાફ ખંતપૂર્વક કાર્યરત વિશેષ અહેવાલ: રાહુલ પટેલ કોરોના વાયરસનું સંક્રમણ એક દેશમાંથી શરૂ થઈને...

આશરે ૫ લાખનાં મુદ્દામાલ સાથે ૭૦થી વધુ જુગારીઓ ઝડપાયા અમદાવાદ: એક તરફ કોરોનાનાં કારણે શહેરમાં કફ્ર્યુ, સોશિયલ ડિસ્ટન્સીંગ, કલમ ૧૪૪...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના તમામ રાજયોના મુખ્યમંત્રી સાથે કોરોના સંદર્ભે વાતચીત કરશે (પ્રતિનિધિ) અમદાવાદ: દેશ સહિત વિશ્વભરમાં સુપ્રસિધ્ધ ગરબા...

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં આ પવિત્ર માટી અને જળનો ઉપયોગ કરાશે : મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહયા (પ્રતિનિધિ) અમદાવાદ,...

કૃષ્ણનગર પોલીસે એક યુવતિ સહિત બે વ્યક્તિ સામે ગુનો દાખલ કરી હાથ ધરેલી તપાસ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં અનલોક દરમિયાન...

સંધિવાના દર્દીઓની સારવારમાં વપરાતી ટોલિસિઝુમેબ દવાનો કોરોનાના ક્રિટિકલ દર્દીઓની સારવારમાં ઉપયોગ થઈ રહ્યો છે. દર્દીમાં જ્યારે શરીરની ઈમ્યુન સિસ્ટમમાં બળતરાના...

રિપોર્ટરે એશ કહેતા જયા બચ્ચન ભડકી ઉઠ્યા હતા-સાસુ જયા બચ્ચનનું વારંવાર જિંદગીમાં દખલગીરી કરવાનું એશ્વર્યા રાય બચ્ચનને પરેશાન કરી રહ્યું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.