Western Times News

Gujarati News

નવી દિલ્હી : સાઉદી અરબના ઓઇલ પ્રોસેસિંગ પ્લાન્ટ પર શનિવારના દિવસે કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલની કિંમતોમાં...

અમદાવાદઃ રાજ્ય સરકારે રાજ્યમાં ડિજીટલ સ્ટેમ્પિગના ઉપયોગને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી 1 ઓક્ટોબર 2019થી રાજ્યભરમાં નોન જ્યુડીશિયલ ફીઝીકલ...

(પ્રતિનિધિ)મોડાસા, અરવલ્લી-સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાત અને ગુજરાતના હજારો ભક્તોનું અસ્થાનું તીર્થધામ વિરાત્રા વાંકલ માતાજીના પાવન લોકમેળામાં ગુજરાત-રાજસ્થાનના લાખો શ્રદ્ધાળુઓ ઉમટી...

ખડોદા કોઝવે પર પાણી ફરી વળતા ૧૦ ગામનો સંપર્ક તૂટ્યો (પ્રતિનિધિ)ભિલોડા, મોડાસા પંથકમાં અને ઉપરવાસમાં મેઘરાજા મહેરબાન થતા માઝુમ ડેમ...

અમદાવાદની ફાર્મા ક્ષેત્રની  ટોચની કંપની કેડીલા ફાર્માસ્યુટિકલ્સને પ્રતિષ્ઠિત ' ઓબ્ઝર્વઉ ફ્યુચર ઓફ વર્કપ્લેસ' એવોર્ડ અમદાવાદ   નોઈડામાં બુધવાર તા. 11 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા એક...

(પ્રતિનિધિ, સાજીદ સૈયદ) નડિયાદ, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સાથે કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર નડીયાદની કચેરી દ્વારા...

(તસ્વીરઃ-જીત ત્રિવેદી, ભિલોડા, શામળાજી-ગોધરા રાજ્યધોરી માર્ગ -૨૭ પર માલપુર નગર માંથી પસાર થતા હાઈવે પર મસમોટા ખાડાઓ પડી જતા માલપુરના...

(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ) નર્મદા ડેમ ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટી વટાવી ચૂક્યો છે અને ઓવરફ્‌લો થવામાં હવે થોડીજ સપાટી બાકી...

(તસ્વીરઃ- ફારુક પટેલ, સંજેલી), સંજેલીથી માંડલી જુસ્સા થઈ સુલિયાત સંતરોડગોધરા હાઇવેને જોડતો માર્ગ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ધોવાઇ ગયો છે...

ઠેર ઠેર વાહન ચેકીંગઃ સ્થાનિક પોલીસ એલર્ટઃ નાગરીકો સાથે ઘર્ષણમાં નહીં ઉતરવાનો પોલીસ તંત્રને સ્પષ્ટ આદેશ અમદાવાદ: કેન્દ્ર સરકારે ટ્રાફિકના...

ગાંધીનગર : રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની ઐતિહાસિક સપાટી જાવા મળી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે જન્મ...

શહેરમાં ઠેર ઠેર ઢગલા થઈ રહ્યા છે, રોગચાળો વધી રહ્યો છે પણ ભાજપના સત્તાધીશોને નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા નથી અમદાવાદ :...

એલ.જી હોસ્પીટલમાં લોકોનાં ટોળેટોળા એકત્રઃ હુમલાખોરોને પકડવા માંગ અમદાવાદ : શહેરમાં અમરાઈવાડી વિસ્તારમાં ગતરાત્રે ત્રણ વ્યક્તિ ઉપર લુખ્ખા તત્વોએ હિંસક...

રાજકોટ-જસદણ હાઇવે (Rajkot-jasdan)પર ખાડા પડતાં કૅબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ( Kunvarji Bavaliya) રસ્તા પર ઉતર્યા.  રાજકોટ-જસદણ હાઇવે (Rajkot-jasdan)પર ખાડા પડતાં...

વિરપુર તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૪ mm વરસાદ નોંધાયો જેના પગલે કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં રહેણાંક મકાનો ધરાશાયી...

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં 370 ની કલમ અંગે પ્રબુધ્ધ નાગરિકોનું સંમેલન યોજવામાં આવેલ જેમાં જિલ્લાભરમાંથી...

પેટલાદનગરમાં વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત શ્રી સૂર્યભુવન વ્યાયામશાળા રામનાથ મહાદેવજી ના મંદિર પાસે આવેલી છે  આ વ્યાયામશાળા નો ભવ્ય ભૂતકાળ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.