Western Times News

Gujarati News

Search Results for: એસ જયશંકરે

નવીદિલ્હી, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે બહુપક્ષવાદ ગંભીર ખતરામાં છે અને સંયુકત રાષ્ટ્રમાં સુધાર વૈશ્વિક સમુદાયના હિતમાં છે. જયશંકરે...

ન્યુયોર્ક, પાકિસ્તાન સરકાર આંતકવાદને જાહેર રીતે એવી નીતિ માની રહી છે જેને તે યોગ્ય ઠેરવે છે અને આ કારણે તેની...

નવીદિલ્હી: ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદ છેલ્લા છ મહિનાથી સતત ચાલી રહ્યો છે જુનમાં ગલવાન ઘાટીમાં થયેલા ધર્ષ બાદ...

ભારત અને માલ્દિવ્સ વચ્ચે વિસ્તૃત દ્વિપક્ષીય સંબંધોમાં વધુ એક સીમાચિહ્નઃ શ્રી માંડવિયા  PIB Ahmedabad, રાજ્ય કક્ષાના કેન્દ્રીય જહાજ મંત્રી (સ્વતંત્ર...

બેઠક શંઘાઈ સહયોગ સંગઠનમાં યોજાશે-મંત્રી એસ જયશંકર અને તેમના ચીની સમકક્ષ સાથેની બેઠકમાં મોદી-જિનપિંગ વચ્ચેની મુલાકાત પર ર્નિણય લેશે નવી...

નવી દિલ્હી: ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા ગતિરોધની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની મુલાકાત થઈ...

નવી દિલ્હી, લદ્દાખમાં સ્થિતિ અત્યંત સ્ફોટક હોવાનો સ્વીકાર વિદેશમંત્રી એસ જયશંકરે કર્યો છે. વિદેશ મંત્રી જયશંકરે પહેલીવાર ભારત-ચીન તનાવ અંગે...

ગલવાનમાં ચીન સાથેની અથડામણ પર વિવાદ-સંધિને કારણે જવાનો તેનો ઉપયોગ ન કરી શક્યા હોવાનો વિદેશમંત્રી એસ. જયશંકરનો ખુલાસો નવી દિલ્હી, ...

નવીદિલ્હી, જમ્મુ કાશ્મીરમાં હવે જો કોઈ પણ આતંકી હુમલો થયો તો ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણી હદ સુધી વધી જશે અને...

નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ બિલ લોકસભામાં પાસ થઇ ગયું...

(એજન્સી)ભુવનેશ્વર, ભારત વિરોધી-ખાલીસ્તાનની આતંકીઓને પોતાના દેશમાં લાલ જાજમ બિછાવી આવકારવા બદલ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કેનેડાની જસ્ટીન ટુડો સરકારની...

નવી દિલ્હી, ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિઝ્‌ઝરની હત્યા અને ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસ મામલે કેનેડા-અમેરિકાના આક્ષેપો વચ્ચે વિદેશમંત્રી એસ.જયશંકરે...

નવી દિલ્હી, વિદેશ મંત્રી એસ.જયશંકરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, પાકિસ્તાનની મુખ્ય નીતિ આતંકવાદ છે અને ભારતને વાતચીતના ટેબલ પર લાવવા...

બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, આર્જેન્ટિનાના પ્રમુખ આલ્બર્ટો ફર્નાન્ડીઝ અને IMFના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવા પણ...

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૧૮૪ ગુજરાતી માછીમારોની વતનવાપસી-વાઘા બોર્ડરથી વડોદરા આવેલા જીંદાદિલ સાગર ખેડૂઓને  મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે મ્હોં મીઠા...

નવી દિલ્હી, બ્રિટનના વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ બુધવારે તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકરની સામે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની (બીબીસી)ના કાર્યાલયો પર...

ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે જણાવ્યું, “આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું તે મારા માટે ગર્વ અને સૌભાગ્યની...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) પ્રધાનમંત્રી અને સંઘ સામે અસંસદીય ભાષાના પાકિસ્તાનના વિદેશ મંત્રીના નિવેદનને દેશ વ્યાપી ભાજપના દખાવોમાં ભરૂચ જિલ્લા...

મુંબઇ, મુંબઈઃ સરહદ વટાવીને ભારતમાં આવતા ત્રાસવાદને રોકવામાં યુનો તદ્દન નિષ્ફળ રહ્યું છે અને ૨૬/૧૧ના મુંબઈ હુમલા કરનાર ત્રાસવાદીઓ આજે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.