Western Times News

Gujarati News

Search Results for: એસ જયશંકરે

પુસ્તકની પ્રસ્તાવના ભારતરત્ન સ્વ. લતા મંગેશકરજીએ લખી છે ‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ ‘મોદી@20:સપના થયા સાકાર’નું ૧૭મી ઓક્ટોબર,...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દેશમાં ૫૦ હજાર અમૃત સરોવરના નિર્માણના ભગીરથ કાર્યમાં જનઆંદોલનમાં સૌ કોઇને જોડાવા કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ.એસ. જયશંકરની...

નવીદિલ્હી, વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની વિદેશ નીતિને નવો આકાર આપ્યો છે. આ વિદેશ નીતિના...

વોશિગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ Joe Biden આવતા મહિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જઈ રહ્યા છે. આ માહિતી વ્હાઇટ હાઉસ દ્વારા...

નવીદિલ્હી, યુક્રેન યુદ્ધની શરૂઆતથી ભારત સતત તેના નિવેદન પર અડીખમ છે, કે માત્ર કૂટનીતિથી જ શાંતિ શક્ય છે અને રશિયા-યુક્રેનમાં...

યુએસ સામે જયશંકરના સ્પષ્ટ વલણથી લોકો ખુશ નવી દિલ્હી, સિધી બાત, નો બકવાસ આ ભલે કોલ્ડ ડ્રિંક બ્રાન્ડની ટેગલાઇન છે,...

નવી દિલ્હી, માનવઅધિકારોને લઈને આંગળી ચીંધતા ભારતે અમેરિકાને આકારો જવાબ આપ્યો છે. વિદેશમંત્રી એસ. જયશંકરે બુધવારે કહ્યું હતું કે અમેરિકા...

ન્યૂયોર્ક, સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં તુર્કીએ ફરી એક વખત કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો.યુએનના ૭૬માં સત્ર દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિએ કાશ્મીર પર ટિપ્પણી કરી...

કાબુલ, અફઘાનિસ્તાનમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિના ભાગી જવા અને રાજધાની કાબુલ પર તાલિબાનના કબજા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ભારે અશાંતિનું વાતાવરણ છે....

નવીદિલ્હી: દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાના જેલ ગયા પછી શરૂ થયેલી હિંસામાં અત્યારસુધીમાં ૭૨ લોકોનાં મોત થયાં છે. અહી...

નવીદિલ્હી: વિદેશ પ્રધાન એસ. જયશંકરે ગુરુવારે કહ્યું હતું કે પાછલા એક વર્ષથી ભારત-ચીન સંબંધોને લઈને ઘણી ચિંતા થઈ રહી છે...

નવીદિલ્હી: વિદેશમંત્રી એસ. જયશંકર અત્યારે અમેરિકાની યાત્રા પર છે. વોશિંગ્ટનમાં અમેરિકાના વિદેશમંત્રી સાથેની બેઠક બાદ નિષ્કર્ષ આવ્યો છે કે અમેરિકા...

વોશિંગ્ટન: બાઇડન વહીવટીતંત્ર દ્વારા ભારતથી આવતા પ્રવાસીઓ પરનો પ્રતિબંધ અમલમાં આવવાને કારણે ઘણાં પરિવારો વિખૂટા પડી ગયા છે. કેટલાક કિસ્સામાં...

નવીદિલ્હી: તાજિકિસ્તાનમાં યોજાઈ રહેલી ૯મી મંત્રી સ્તર હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સમાં સામેલ થવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર દુશાન્બે પહંચી...

નવીદિલ્હી: સીમા પર શાંતિ અને સ્થિરતાને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ માટે જરૂરી બતાવતા ભારતે ચીનને કહ્યું કે પૂર્વી લદ્દાખમાં સૈનિકોની પૂર્ણ...

નવીદિલ્હી, સીમા પર શાંતિ અને સ્થિરતાને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ માટે જરૂરી બતાવતા ભારતે ચીનને કહ્યું કે પૂર્વી લદ્દાખમાં સૈનિકોની પૂર્ણ...

યુ. કે, બ્રિટનના પીએમ બોરિસ જોનસને ગણતંત્ર દિવસે યોજાનારી રિપબ્લિક ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનુ નિમંત્રણ સ્વીકારી લીધુ છે....

નવી દિલ્હી, ખેડૂત આંદોલન પર કેનેડાના પીએમ જસ્ટીન ટ્રુડોએ કરેલા ચંચૂપાતના પગલે ભારત સરકાર લાલચોળ છે અ્ને હવે બંને દેશના સબંધોમાં...

વિવિધ ક્ષમતા નિર્માણ કાર્યક્રમો દ્વારા દર વર્ષે ૫૦૦ થી ૬૦૦ યુવાનો-ખેડૂતો-  સ્વસહાય જૂથ-મહિલાઓ વગેરેને તાલીમબધ્ધ કરવાનો લક્ષ કેવડીયામાં વાગડીયા ખાતે...

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાશ્મીરના મુદ્દા પર મધ્યસ્થતી કરવા માટેની ઓફર કરવામાં આવ્યા બાદ આજે પ્રથમ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.