વડોદરા: છેલ્લા ૧૦ દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસ સ્ટેબલ થયા છે. ગઈકાલે ગુજરાતમાં ૧૨,૫૦૦ નવા કેસ સામે ૧૩,૮૦૦ દર્દી સાજા...
Search Results for: રાજ્ય સરકાર
અમદાવાદ: કોરોનાની ગુજરાતમાં વખતે થતી સ્થિતિના ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો સુનાવણી હાથ ધરી અને સરકારનો ઉધો લીધા બાદ સરકાર હરકતમાં આવી...
ગાંધીનગર: શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓ સંદર્ભે જણાવ્યું છે કે, રાજ્ય સરકારમાં ભરતી પ્રક્રિયા નિરંતર પ્રક્રિયા...
અમદાવાદ શહેર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નિર્ભયા પ્રોજેક્ટના લોગોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ‘આઇશા હોય કે આશા’ –...
જોધપુર, કાળિયાર શિકાર કેસમાં જોધપુર જિલ્લા કોર્ટ તરફથી બોલિવૂડ અભનેતા સલમાન ખાનને ગુરુવારે મોટી રાહત મળી છે. સલમાન ખાન તરફથી ખોટા...
નવી દિલ્હી, ભારતમાં સામે આવી રહેલા બર્ડ ફ્લુના મામલાઓ વચ્ચે કેન્દ્રના પશુપાલન અને ડેરી મંત્રી સંજીવ બાલિયાને કહ્યુ છે કે, આ...
ધાનપુર ખાતે રૂ. ૧.૫૫ કરોડના ખર્ચથી નિર્માણ પામનારા બસ સ્ટેન્ડનું ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકાર્પણ કર્યું હતું. સંજેલી...
ગાંધીનગર, રાજ્યમાં સરકારી નોકરી માટે મહેનત કરતા યુવાનો માટે આશાની કિરણસમાં એક સારા સમાચાર આવ્યા છે. ગાંધીનગર ખાતે મળેલી એક બેઠકમાં...
રાજ્યમાં ૧૭૬રપ ગ્રામ પંચાયતોમાં સરળ મહેસૂલી સેવા મળી રહે તે માટે તલાટીઓની ગ્રામ પંચાયતમાં ભરતી કરવામાં આવે છે. ગામડાઓમાં તલાટીની...
દાહોદમાં થોડા સમય પૂર્વે પત્નિ-પુત્રીઓ સાથે આત્મહત્યા કરનાર પુત્રના પિતાને એનએફએસ કાર્ડ, હેલ્થ કાર્ડના લાભ અપાયા કમનસીબ પિતાને તેના પુત્ર...
૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૫૦ થી ૧૦૦ વેન્ટીલેટર સહીતના અલાયદા વોર્ડ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે અમદાવાદમાં તહેવારોના માહોલ વચ્ચે છેલ્લા...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારના પાંચ લાખથી વધુ અધિકારી કર્મચારીઓને દીપાવલી ભેટ રૂપે તહેવાર પેશગી આપવાનો ઉદાત્ત નિર્ણય કર્યો...
નવી દિલ્હી, થોડા સમય પહેલાં વિશ્વની સૌથી પ્રચલિત ઇલેક્ટ્રિક કારઉત્પાદક અમેરિકાની ટેસ્લા કંપનીના સ્થાપક એલન મસ્કે ભારતમાં રસ દાખવવાની વાત...
રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમૂનિ મહારાજ સાહેબના પ૦મા જન્મદિન ઉપલક્ષ્યમાં રાજ્યની નાની-નાની પ૦ પાંજરાપોળોને કુલ-પ૦ લાખના ચેક મેડીકલ વેટરનીટી-દવાઓ માટે વિડીયો કોન્ફરન્સથી...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની બધી જ મ્યુનિસિપાલટીમાં ભૂગર્ભ ગટર યોજના, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ૧૦૦ ટકા ‘નલ સે જલ’...
કોરોના કાળ માં પણ ખેડૂત કલ્યાણના અને વિકાસ ના કામો અટકવા દીધા નથી. સાત પગલાં ખેડૂત કલ્યાણ ના યોજના ના ...
મુખ્યમંત્રીશ્રીએ વિધાન ગૃહમાં જાહેર કર્યું રૂ. ૩૭૦૦ કરોડનું સહાય પેકેજ -જગતના તાતની વિપદામાં સંવેદનશીલતાથી સહાય જાહેર કરતાં મુખ્યમંત્રીશ્રી દિવસે નિયમ-૪૪...
દાહોદ જિલ્લાની નારીશક્તિના આર્થિક અભ્યુદય માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું દેવગઢ બારિયા ખાતેથી લોન્ચિંગ દાહોદ જિલ્લાની નારીશક્તિના આર્થિક અભ્યુદય માટે...
ગુજરાત કિસાન સભાએ મુખ્યમંત્રીને ઉલ્લેખી અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગુજરાતમાં અવીરત મેઘમહેર થી લીલા દુષ્કાળની સ્થિતી સર્જાઈ...
વૈધાનિક રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે વિશ્વૈક મહામારી કોરોના સંદર્ભે રાજ્ય સરકારે ધારાસભ્યો, મંત્રીઓ, વિપક્ષના નેતા અને વિધાનસભાના...
આજે કર્મયોગી ભવન, ગાંધીનગર ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીનું કાયદા રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ...
વડોદરા :ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ કે, રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે વિવિધ પદયાત્રી સંઘો, સેવાકીય સંઘો દ્વારા હાલના સંજોગોમાં લોકમેળા, પદયાત્રાઓ, શોભાયાત્રાઓ, વિસર્જન...
વિશ્વ વિખ્યાત મેનેજમેન્ટ સંસ્થા આઈએમએમનો રિપોર્ટ : અન્ડરસ્ટેન્ડિંગ ધી ગવર્મેન્ટ ઈનિશિયેટીવ્ઝ, લીડરશીપ પ્રોસેસીસ એન્ડ ધેર ઈમ્પેક્ટ' શિર્ષક હેઠળ અભ્યાસ અમદાવાદ,...
અમદાવાદ : આજ રોજ ગુજરાત હાઇકોર્ટમાં કોરોના સંદર્ભે થયેલી અલગ-અલગ અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોરોના...
ગાંધીનગર: ૧લી જુલાઈથી અનલોક-૧ અમલમાં આવ્યા બાદ રાજ્ય સરકારની આવકમાં અચાનક ઉછાળો જાવા મળ્યો છે. રેવન્યૂ વિભાગના મુખ્ય સૂત્રોએ જણાવ્યું...