Western Times News

Gujarati News

Search Results for: સંસદ સત્ર

નવીદિલ્હી, કોરોના વાયરસ મહામારી વચ્ચે સરકારે આ વર્ષે સંસદનું શિયાળુ સત્ર નહીં બોલાવવાનો નિર્ણય કર્યો છે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જાેશીએ...

નવીદિલ્હી, લોકસભામાં કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિડલાને તાકિદે સંસદનું શિયાળુ સત્ર...

લખનૌ, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપાના સુપ્રીમો માયાવતીએ ગત દિવસોમાં કિસાન બિલ પસાર થવા દરમિયાન સંસદ ખાસ કરીને રાજયસભામાં વિરોધ...

નવી દિલ્હી: કોરોના વાયરસના સંકટ વચ્ચે શરૂ થયેલું સંસદનું ચોમાસું સત્ર પોતાના નિર્ધારિત સમય પહેલા જ સમાપ્ત થઈ શકે છે....

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ૨૧મી સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા સત્ર સંદર્ભમાં આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. કોરોનાના સમયગાળામાં યોજાનાર...

નવીદિલ્હી, સુશાંતસિંહ રાજપુતના મોતના મામલામાં જારી ડ્રગ્સ મામલાની તપાસ વચ્ચે આજે સંસદમાં ડ્રગ્સનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો લોકસભામાં ભાજપના ગોરખપુરના...

નવીદિલ્હી, સંસદના ચોમાસુ સત્રમાં પ્રશ્નોતરી રદ કરવાના સરકારના નિર્ણય પર વિરોધ પક્ષોના સખ્ત વિરોધ બાદ સરકાર સીમિત પ્રશ્નોતરી કરાવવા પર...

આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણયો બાદ મીડિયાને માહિતી આપતા સંસદીય બાબતોના મંત્રીશ્રી જાડેજાએ જણાવ્યું...

નવીદિલ્હી: સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે આજે જુદા જુદા મુદ્દાઓ છવાયેલા રહ્યા હતા. જેએનયુ અને કાશ્મીર મુદ્દા ઉપર ભારે ધાંધલ...

નવીદિલ્હી: લોકસભામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ગેરહાજરીની નોંધ લઇને સ્પીકર ઓમ બિરલાએ આજે કહ્યું હતું કે, તેઓ પ્રશ્નકલાકમાં તેમને પ્રશ્ન...

દિવંગત નેતા અને પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીને પણ બંન્ને ગૃહોમાં શ્રધ્ધાંજલિ અપાઇઃ ઉપસભાપતિ વેકૈયા નાયડુ ભાવુક થયા નવીદિલ્હી, સંસદના...

નવી દિલ્હી: નાણાં પ્રધાન નિર્મલા સિધારામ આજે ૧૧ મી વાગ્યે મોદી ૨.૦ સરકારના પ્રથમ બજેટ રજૂ કરે છે. સુસ્ત અર્થતંત્ર...

નવી દિલ્હી, આ મહિનાની શરૂઆતમાં જી૨૦ શિખર સંમેલન દરમિયાન ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર હત્યામાં ભારત સામેલ હોવાના કેનેડાના દાવા પર...

નવીદિલ્હી, કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે ગુરૂવારે કહ્યુ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ઈડીએ નેશનલ હેરાલ્ડ...

નવીદિલ્હી, ભારતમાં રેકોર્ડ ઉંચી મોંઘવારીથી માત્ર સામાન્ય લોકો જ પ્રભાવિત નથી થઈ રહ્યા. હવે મોંઘવારી સરકારના ર્નિણયોને અસર કરવા લાગી...

શિયાળુ સત્ર પહેલા સર્વદળીય બેઠક બોલાવવામાં આવી -આ બેઠકમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી, આનંદ શર્મા, એનસીપી નેતા...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્દેશ પર સરકારી કાર્યાલયોમાં આગામી મહિનાથી એક 'અનોખું' સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. ''અનોખું'' એટલા માટે છે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.