Western Times News

Gujarati News

શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમદાવાદના શાહીબાગ, શાહપુર, ઇન્કમટેક્ષ, નવરંગપુરા, મણિનગર, વાડજ, એસ.જી.હાઇવે, ગોતા, ન્યૂ રાણીપ વિસ્તારમાં ધોધમાર...

અમદાવાદ : અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાં પાર્સલમાં ગઇ મોડી સાંજે અચાનક બ્લાસ્ટ થતા આગ લાગવાની ઘટના બનતાં...

શ્રીહરિકોટા : ચંદ્રયાન-૨ના સફળ લોન્ચિંગને લઇને વૈજ્ઞાનિકો અને દેશમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. સફળ લોન્ચિંગ ઉપર પોતાની ટીમને શુભેચ્છા...

મુંબઈ : ભારતમાં લકઝરી કાર માર્કેટમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થઇ રહ્યો છે. પ્રથમ છ મહિનાના ગાળામાં જ ૧૫૦૦૦-૧૭૦૦૦ યુનિટોનું વેચાણ થયું...

રાંચી : હાઈપ્રોફાઇલ સેક્સ રેકેટનો ઝારખંડના પાટનગર રાંચીમાં પર્દાફાશ કરવામાં આવ્યો છે. રેસિડેન્સ સોસાયટીમાં મોબાઇલ એપ ઉપર સેક્સ રેકેટ ચાલી...

ભિલોડા, ૨૪ નવેમ્બર ૨૦૧૦ માં ૭ કરોડના ખર્ચે મોડાસા બસ સ્ટેન્ડ પાછળ મામલતદાર કચેરીનું અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું...

(પ્રતિનિધિ ધ્વારા) ભિલોડા, અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય બાફ અને ઉકળાટ ભર્યો માહોલ સર્જાયો હોવાના કારણે...

ખેડબ્રહ્મા, અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત ડી ડી ઠાકર આટર્સ અને કે જે પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના રાષ્ટ્રીય સેવા યોજના એન...

ખેડબ્રહ્મા, ખેડબ્રહ્માની આર્ટસ કોમર્સ કોલેજમાં ૧૯ જુલાઈ શુક્રવારના રોજ ગુરુપર્વ તથા વિદાય સમારોહ કાર્યક્રમની ઉજવણી કરાઈ કોલેજની ડાભી કિરણ તથા...

બાયડ, અષાઢ માસ અડધો પૂરો થવા છતાં અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વરસાદ ક્યાંય એંધાણ ન વર્તાતા લોકો વરુણ દેવને રીઝવવા ઠેર ઠેર...

(પ્રતિનિધિ)નડિયાદ,  સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ ખાતે રવિવારે ઢળતી સંધ્યાએ લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, પ.પૂ.જ્ઞાનજીવન દાસજી સ્વામી, ચેરમેન...

ભરૂચ, નર્મદા નદી માં ખૂંટાઓ મારી કરવામાં આવતી મચ્છીમારી સામે વિરોધ વ્યક્ત કરી આદિવાસી સમાજ વાગરા તાલુકા દ્વારા જીલ્લા કલેકટર...

રોમાન્સ, કોમેડી અને અંદર છૂપાયેલી લાગણીની એક એકિકૃત કથા ઝીરોએ એક અલગ વાર્તા છે, જેમાં બઉઆ, આફિઆ અને બબિતાના મુશ્કેલ...

ગાંધીજી અહિંસાના પૂજારી અને માનવતાના અગ્રદૂત હતાં - રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાતના રાજયપાલ પદે શપથ લીધા બાદ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી...

ખેડૂતોને સીધો જ  લાભ મળે તે માટે કોપર્સ ફંડ ઉભુ કરાશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી ફસલ...

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના રાજ્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું છે કે રાજ્યના યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય...

સાત તાલુકાઓમાં ૭૬૪૧૬ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયુ:  વ્યારા, તાપી  જિલ્‍લામાં લાંબા સમયના ઉઘાડ બાદ છેલ્લા બે ત્રણ  દિવસથી ...

ચંદ્રયાન-૨ આજે બપોરે ૨ઃ૪૩ વાગ્યે શ્રીહરિકોટા (આંધ્રપ્રદેશ)ના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કરવામાં આવ્યું. પ્રક્ષેપણ પછી રોકેટની સ્પીડ અને...

વર્લ્ડ પીસ એમ્બેસેડર પરમ પુજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંદેશ-  વિશ્વમાંશાંતિ, કરુણા અને ઉદારતા પ્રસરે  શ્રી સ્વામિનારાયણ નૂતન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.