Western Times News

Gujarati News

અમદાવાદ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્દઢ બને તે હેતુથી વિવિધ...

બંને પક્ષની સામ-સામે પોલીસ ફરિયાદ બાદ તપાસ શરૂ અમદાવાદ, શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી સ્ટર્લિગ હોસ્પિટલમાં દર્દીના સગા અને હોસ્પિટલના વહીવટી...

ભોગાવો નદીમાં ૧૨૭ મીલીયન ક્યુબીક ફીટ વરસાદી પાણીનો સંગ્રહ થતાં ભોળાદ સહિત અંદાજે ૧૦ જેટલા ગામોની ૧૧ હજાર એકર જમીનને...

(આલેખન;- મનીષા પ્રધાન) અમદાવાદ: ન્યુ-રાણીપ વિસ્તારના ચેનપુર ગામમાં રહેતા ૩૮ વર્ષીય રાજીવભાઇ શ્રીવાસ્તવ ગેરેજમાં કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે....

  રાત્રીના અંધકારનો લાભ ઉઠાવી તોફાની તત્ત્વો દ્વારા આંબલીની પોળમાં કરાતા પત્થરમારાથી સ્થાનિક નાગરીકોમાં ફફડાટ અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોમી...

અમદાવાદ : અનુસૂચિત જાતિના ગરીબ અને વંચિત પરિવારોના જીવનમાં વિવિધ યોજનાઓ થકી વિકાસરૂપી ઉજાસ પાથરવાનો ભગીરથ પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા...

  રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં પણ વરસાદ પડશે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ઘણા લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્ર...

કૌશા અને ધૈર્યની બેવડી સિદ્ધિ -પુર્વાંશી અને અક્ષિતે કારકિર્દીના પ્રથમ ટાઇટલ જીત્યાં અમદાવાદ,  કૌશા ભૈરપૂરે અને ધૈર્ય પરમાર અહીંના ક્લબ...

(પ્રતિનિધી:- મોહસીન વહોરા, સેવાલીયા)  ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મહેમદાવાદ ખાતે આજ રોજ તા:- ૨૧-૦૭-૨૦૧૯ના રોજ મહેમદાવાદ સેવા પરિવાર દ્વારા મહેમદાવાદ ડિગ્રી...

પોતાની સર્જનાત્મકતાથી વિવિધ ક્ષેત્રે કાર્ય કરનાર મહાનુભાવોએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે સન્માનિત શ્રેષ્ઠીઓ-કલાકારોએ પોતાની સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે મુખ્યમંત્રી...

(મહેન્દ્રપ્રસાદ દ્વારા અરવલ્લી) ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા એવમ્ સરદારધામ- અમદાવાદ દ્વારા સંચાલિત ઉમિયા કેરિયર ડેવલોપમેન્ટ કાઉન્સિલ-(UCDC) સોલાના વડપણ હેઠળ તારીખ...

ફોરલેન રસ્તાની કામગીરી જોઇ લોકોમાં આનંદ અને સંતોષની લાગણી (માહિતી બ્યુરો, પાલનપુર) યાત્રાધામ અંબાજીને જોડતા રસ્તાઓને રૂ. ૪૨૯.૪૮ કરોડના ખર્ચથી...

(પ્રતિનિધિ) ભિલોડા, શામળાજી-ગોધરા રાજ્યધોરી માર્ગ-૨૭ પર માલપુરના ગાજણ ગામ નજીક આવેલા ટોલ બુથ પર ફરજ બજાવતા કર્મચારીઓ પગાર વધારવાની માંગ...

(પ્રતિનિધિ) ભિલોડા, ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીનો ફાયદો ઉઠાવી વિદેશી દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા બુટલેગરો વિદેશી દારૂમાં અનેક ગણો નફો રળતા...

(પ્રતિનિધિ) નેત્રામલી, ચાલુ સાલે મેધરાજાએ જાણે હાથતાળી આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોની અંદર ખેડૂતો દ્વારા...

ગુવાહાટી-પટણા, લખનૌ : બિહાર અને આસામમાં પુર તાંડવ જારી છે.બિહાર અને ઉત્તરપૂર્વીય રાજ્ય આસામમાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે....

જમ્મુ : અમરનાથ યાત્રા શાંતિંપૂર્ણ માહોલમાં જારી છે. પ્રથમ ૧૯ દિવસના ગાળામાં જ અમરનાથ યાત્રામાં હજુ સુધી ૨.૩૮ લાખ શ્રદ્ધાળુઓ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.