Western Times News

Gujarati News

Search Results for: SIT

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ સહિત રાજયભરમાં થયેલ ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટે રાજય સરકારે વટહુકમ દ્વારા ઈમ્પેકટ કાયદાનું ચાર માસ માટે...

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલની ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત કરતા અમેરિકાના ડેલેવર રાજ્યના ગવર્નર શ્રી જોહ્ન કેર્ને ઉચ્ચ...

મુંબઇ, એશિયાની પ્રથમ અને એક માત્ર લિસ્ટેડ ડિપોઝીટરી સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (“CDSL”) એ આઠ કરોડથી વધુ સક્રિય ડિમેટ...

યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનો ગ્લોબલ એમબીએ પ્રોગ્રામઃ ગ્રૂપ ઓફ એઇટ (Go8) એમબીએ ડિગ્રી પ્રોફેશનલ્સને આંતરરાષ્ટ્રીય સ્તરની કુશળતા આપશે મુંબઈ, યુનિવર્સિટી...

(એજન્સી)છપરા, ચાર દિવસ પહેલા જ વારાણસીથી નીકળેલી અને ડિબ્રૂગઢ જવા રવાના થયેલી ગંગા વિલાસ ક્રૂજ બિહારના છપરામાં ફસાઈ ગઈ હોવાના...

૪ અને ૧૨ જાન્યુઆરીએ ‘સિમ્ફની’ કાર્યક્રમમાં ૧૯ દેશોના ૧૫૦ બાળકો-યુવાનો ૩૩ વિવિધ ભારતીય વાદ્યો સાથે રજૂ કરશે ભક્તિસંગીત પરમ પૂજ્ય...

PM મોદી અને તેમના ચારેય ભાઈઓએ મુખાગ્નિ આપી હતી. સમગ્ર પરિવાર હિરાબાની વિદાયમાં ભાવુક બની ગયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...

પ્રમુખસ્વામી  મહારાજ  નગરમાં 22  ડિસેમ્બર, ગુરુવારે  યોજાયેલ કોન્ફરન્સમાં વક્તવ્યોના અંશો નેશનલ એસોસિએશન ઓફ રિયલ્ટર્સ, ભારત (NAR) આયોજક: અમદાવાદ રિયલ્ટર્સ એસોસિએશન...

રાજ્યના ખેડૂતોના કૃષિ ઇનપુટસની જાળવણી, જણસીઓનો સંગ્રહ અને મૂલ્ય વૃદ્ધિ થાય તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી કિસાન હિતલક્ષી સરકાર...

બોલિવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર પોતાના બિઝી શિડ્યુલમાંથી સમય કાઢીને તિરુમાલા મંદિરમાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કરવા ગઈ હતી. જ્હાન્વી કપૂર અવારનવાર...

(એજન્સી)અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદવાદના રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં મતદાન કર્યા બાદ મોટા ભાઈ સોમાભાઇના ઘેર મહેમાનગતિ માણી હતી. PM...

ડીસીબી બેંકના નવા ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)ના વ્યાજદરોએ વરિષ્ઠ નાગરિકોને અતિજરૂરી નાણાકીય રાહત આપી છે – તેમનાં જીવનના નિવૃત્તિના સોનેરી વર્ષોમાં...

પારુલ યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ આગામી દિવસોમાં યોજાનાર છે જેમાં 2022માં સ્નાતક અને અનુસ્નાતક સહિતના અભ્યાસક્રમ સફળતાથી પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને...

મિરે એસેટ ફાઇનાન્શિયલ સર્વિસિસે શરૂ કરી શૅર્સ સામે લોનની સુવિધા-મિરે એસેટ ગ્રૂપની એનબીએફસી શાખા મિરે એસેટ ફાઇનાન્શિયલ સર્વિસિસએ શૅર સામે...

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈ આદર્શ સંહિતાની અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા...

મોરબીની ઘટનાએ ઝાલાવાડિયા પરિવારને વ્રજઘાત આપ્યો-લગ્નના પાંચ મહિના બાદ નવદંપતીનું મોત (એજન્સી)રાજકોટ, વેકેશનમાં ફરવા નીકળેલા અનેક લોકોના મોત મોરબીની હોનારતમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.