સોમનાથ, બહાદુર પોલીસ જવાનોના બલીદાનની સ્મૃતીમાં ૨૧ ઓક્ટોબરનો દિવસ સમગ્ર દેશમાં પોલીસ સંભારણા દિવસ તરીકે ઉજવાય છે. ગીર સોમનાથ જિલ્લાના...
Search Results for: ગીર સોમનાથ
માન.વડાપ્રધાન શ્રી તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઇના જન્મદિવસ નિમીતે શ્રી સોમનાથ મંદિર ખાતે તેઓના નિરામય આરોગ્ય અને...
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ ધ્વજારોહણ શ્રી અજયપ્રકાશ કલેક્ટર શ્રી ગીર સોમનાથના હસ્તે કરવામાં આવ્યું....
શ્રાવણ માસમાં મંદિર સવારે ૬.૩૦ના બદલે ૬.૦૦ વાગ્યે ખોલાશે તો રાત્રે ૯.૧૫ સુધી મંદિર ખુલ્લુ રખાશે સોમનાથ, શ્રાવણ માસમાં ગુજરાતના...
ગીરસોમનાથ, વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે લાખો શિવ ભકતો મનોમન જે પ્રર્થના કરી રહ્યા હતા અને શિવજીના પ્રત્યક્ષ દર્શનની કામના કરી...
આ સેમિનારમાં ૪ સત્ર દરમિયાન ગીર ગાય અને દેશી ગાય ની ઓળખ ગૌ સંવર્ધન વૈજ્ઞાનિક પદ્ધતિથી ખોરાક અને માવજત ઋષિ પદ્ધતિથી...
મોડી સાંજે ચોટીલા પાસે સિંહોને જાતાં જ ગ્રામજનોમાં ગભરાટઃ વન વિભાગના અધિકારીઓએ શરૂ કરેલી કાર્યવાહી અમદાવાદ: સમગ્ર એશિયામાં એકમાત્ર ગુજરાતનાં...
ભગવાન શિવે ચંદ્રદેવને ક્ષય રોગથી મુક્ત કર્યા. રત્નાકર સમુદ્ર તટે પ્રભાસ ક્ષેત્રમાં શિવ –સોમેશ્વર સ્વરૂપે બિરાજમાન થયા. જ્યાંથી ચંદ્રએ પોતાની ક્ષીણ...
જુનાગઢ તા.૬ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ (Gujarat CM Vijay Rupani) જૂનાગઢ જિલ્લાના (Junagadh District) તેમના પ્રવાસ દરમ્યાન આજે ગિરનાર રોપ વે...
ગીર સોમનાથના પ્રવાસ દરમ્યાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોમવારે સવારે સોમનાથ મહાદેવના દર્શન-પૂજા-અર્ચના કરી હતી અને ગુજરાતની શાંતિ, સલામતિ અને પ્રગતિની...
ગીર સોમનાથ જીલ્લા કક્ષાની ઉજવણી શ્રી સોમનાથ મંદિર પરિસરમાં કરવામાં આવેલ હતી. જેમાં બિજ નિગમના ચેરમેન રાજસીભાઇ જોટવાના અધ્યક્ષ સ્થાને...
(પ્રતિનિધિ) અમદાવાદ, શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે અને હાલમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે...
ગાંધીનગર, મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં સાત ઈંચ સુધી...
Ø રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા માટે તા. ૨૧ થી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી Ø અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લા માટે તા. ૨૩...
ગીર-સોમનાથમાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત હકીકતે હત્યા નીકળી વેરાવળ, ગીર-સોમનાથ જિલ્લામાં ચાર દિવસ પૂર્વે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં...
૧૯૬૦ પછી ભારતનાં રાજકારણમાં એક પ્રશ્ન ઊઠેલો કે નહેરૂ પછી કોણ? ત્યારે સિનિયર કોંગ્રેસી તરીકે લાલબહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈને...
સુરતમાં વારાફરતી ત્રણ કંપની શરૂ કરી દર મહિને ચાર ટકા નફાની લાલચ આપી ૪પ૦૦ લોકોના બચતના નાણાં ખંખેર્યા હતા સુરત,...
આયોજકોએ કોચને સંભળાવ્યું કે, 'હું હાલી નીકળ્યા છો..?' ‘...અને શરુ થઈ પરંપરાગત વસ્ત્રોના બદલે દીકરીઓને ટીશર્ટ-લોઅર-સ્પોર્ટસ શૂઝ પહેરાવી હોકી રમતી...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે રાહત-બચાવ ટીમો તૈનાત રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતી સામે નાગરિકોની સલામતી...
અમદાવાદ, ગુજરાતમાં સોમવારે મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. હવામાન વિભાગ પાસેથી મળતા આંકડા પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૫૧...
(એજન્સી)ગીર સોમનાથ, ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગીર સોમનાથની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. તાલાલા ગીરમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓ...
રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદ ખાતે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી...
કોંગ્રેસી મૂળનાં અને અત્યારે ભારતીય જનતા પક્ષની સરકારમાં મંત્રી અને પક્ષનુ ધારાસભ્ય પદ ધરાવતા રાઘવજી પટેલ,કુંવરજી બાવળિયા અને અર્જુન મોઢવાડિયા...
Ø સહકાર અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એ અમદાવાદ ખાતે પોતાના નિવાસ સ્થાને ગૌરવભેર તિરંગો લહેરાવ્યો Ø રાજ્યમાં વિવિધ સેવાભાવી...
(એજન્સી)નર્મદા, ગુજરાતમાં હાલ વરસાદ થોડો રોકાયેલો છે, પરંતુ છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે. જ્યારે અન્ય રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી...