સોમનાથ, સોમનાથ મંદિર પરિસરમાં આવેલ પથિકાશ્રમ ગ્રાઉન્ડ ખાતે હોલિકા દહનનું આયોજન કરવામાં આવેલ. જેમાં ટ્રસ્ટના પૂજારીશ્રીઓ ના વૈદિક મંત્રો.. ગીરગાય...
Search Results for: ગીર સોમનાથ
(એજન્સી)ગીર સોમનાથ, ગીર સોમનાથ જીલ્લો કે, જે ગીરની પ્રખ્યાત કેસર કેરી માટે જાણીતો છે. ગીરની પ્રખ્યાત કેરીની ખુશ્બૂ દેશ વિદેશમાં...
પ્રમુખસ્વામી મહારાજે ૧૯૬૫થી શૈક્ષણિક કાર્યની શરૂઆત આણંદ નજીક આવેલા વલ્લભ વિદ્યાનગરમાં છાત્રાલય શરૂ કરીને કરી હતી. ૩૦ કરતાં પણ વધારે...
અમદાવાદ, રેલવે સ્ટેશનોને માત્ર સેવાના એક સાધન રૂપે જ નહીં, પણ એક મિલકત તરીકે પરિવર્તિત કરવાનો અને વિકસાવવાનો માનનીય વડાપ્રધાનના...
મુખ્ય સ્ટેશન ભવનની છત પર 12 શિખર હશે જે 12 જ્યોતિર્લિંગોનું પ્રતિનિધિત્વ કરતા હશે અત્યાધુનિક સ્ટેશન ભવનને સોમનાથ મંદિરના વાસ્તુશિલ્પ ડિઝાઇનની માફક જ પુનર્નિર્મિત કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત, પશ્ચિમ રેલવેના છ...
(એજન્સી)ગીર સોમનાથ, ૧૫ નવેમ્બરે મોડી રાત્રે વેરાવળ નજીક ડારી ટોલબુથ પરથી જગમાલ વાળા પસાર થઈ રહ્યાં હતા. ત્યારબાદ તેમણે અહીં...
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) સૌરાષ્ટ્રના સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે ના કામને લઈને ઉના કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ આજે આકરા પાણીએ...
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સોશ્યલ મીડિયામાં પણ અવ્વલ…. સોમનાથની વીડિયો રિલ્સને મળે છે 1 કરોડથી વધુ લોકોની વિક્રમજનક રિચ દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રી અને...
શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ માનવ સમુદાય આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શને ઉમટ્યો હતો , પ્રથમ સોમવારે પાલખીયાત્રી...
શ્રાવણ માસના પ્રથમ દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો... શ્રી સોમનાથ મહાદેવને પ્રાત:...
દિલ્હીના મુખ્યમંત્રી આગામી તા.26 ના મંગળવારે સોમનાથ મહાદેવના દર્શનાર્થે અને ત્યારબાદ તા.1 ઓગસ્ટના વેરાવળમાં યોજાનાર જાહેરસભામાં ઉપસ્થિત રહેનાર છે. આ...
નલ સે જલ અભિયાન અંતર્ગત રાજ્યના ૯૬.૫૦ ટકા ઘરોમાં નલ જોડાણ સંપન્ન-રાજ્યના દૂર-સૂદૂર, દુર્ગમ વિસ્તાર , ડુંગરાળ પ્રદેશ, છૂટા છવાયા...
ગીર સોમનાથ, જિલ્લાના કોડીનારથી ૧૨ કિલોમીટર દૂર આવેલા જંત્રાખડી ગામે ૯ વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યા નિપજાવી પોલીસે એકની...
સોમનાથ મહાદેવને 2600 કિલો કેરીનો મનોરથ કરવામાં આવ્યો સૌરાષ્ટના રત્નાકર તટે બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કરવામાં આવ્યા વિશેષ મનોરથ....
ગીરસોમનાથ,સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરમાં ૫૧૦૦ રૂપિયામાં સોમેશ્વર મહાપૂજાનો પ્રારંભ કરાયો છે. થોડા દિવસો ત્રણ સ્લોટ બાદ પાંચ સ્લોટમાં સોમેશ્વર...
અમરેલી, ગીર-સોમનાથ જિલ્લાના ઈકો સેન્સેટિવ ઝોનમાં આવતા ગામમાં સોમવારે રાત્રે સાવજ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ સિંહ લગભગ અડધો...
ગીર-સોમનાથ, ચોમાસા પહેલા ગીરમાં મબલખ પ્રમાણમાં આગોતરી મગફળીનું વાવેતર થયું છે. ગીરના મોટાભાગના વિસ્તારોમાં પિયત માટે પાણીની સુવિધા હોવાના કારણે...
રાજકોટ,રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે...
સિંહણને ગરમી લાગી તો છાપરે જઈને નળિયાની ઠંડકમાં બેઠી-આખરે કલાકની મહામહેનતે વન વિભાગના અધિકારીઓ સિંહણને જંગલ તરફ લઈ જવામાં સફળ...
ગીર-સોમનાથ,આગામી ૨૫ વર્ષમાં અમદાવાદીઓએ એશિયાઈ સિંહ જાેવા માટે ગીર અભયારણ્ય જવાની જરૂર નહીં પડે. જંગલના રાજા તરીકે ઓળખાતા સિંહની વધતી...
ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં એક સાથે ૧૧ સિંહો રોડ પર લટાર મારતા દેખાયા હતા. આ ૧૧...
સોમનાથ ક્ષેત્રના ઇતિહાસમાં પહેલી વખત ભારત અને ભારતીયતાને ઉજાગર કરતો પાંચ દિવસીય લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના...
સોમનાથ, આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની નીશ્રામાં પ્રતિવર્ષ લાખ્ખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે, ભક્તો શ્રધ્ધા પુર્વક મહાદેવના સાનિધ્યે...
ભાવનગર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું કામ પાંચ વર્ષ થવા છતાં પૂરૂ થઈ શક્યું નથી. નેશનલ હાઈવેના કામમાં જમીન સંપાદનનો પ્રશ્ન માથાના...
ભાવનગર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું કામ પાંચ વર્ષ થવા છતાં પૂરૂ થઈ શક્યું નથી. નેશનલ હાઈવેના કામમાં જમીન સંપાદનનો પ્રશ્ન માથાના...