Western Times News

Gujarati News

Search Results for: ભોપાલ

અમદાવાદ, રેલવે સ્ટેશનોને માત્ર સેવાના એક સાધન રૂપે જ નહીં, પણ એક મિલકત તરીકે પરિવર્તિત કરવાનો અને વિકસાવવાનો માનનીય વડાપ્રધાનના...

મુખ્ય સ્ટેશન ભવનની છત પર 12 શિખર હશે જે 12 જ્યોતિર્લિંગોનું પ્રતિનિધિત્વ કરતા હશે અત્યાધુનિક સ્ટેશન ભવનને સોમનાથ મંદિરના વાસ્તુશિલ્પ ડિઝાઇનની માફક જ પુનર્નિર્મિત કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત, પશ્ચિમ રેલવેના છ...

(એજન્સી)ભોપાલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બરવાની જિલ્લાના ચાચરિયા ગામમાં મોટું નિવેદન આપ્યું છે. ગુરુવારે પીઇએસએ જાગૃતિ કાર્યક્રમમાં જનતાને સંબોધિત કરતી...

ભોપાલ, કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા જેઓ એક સમયે કોંગ્રેસના સાથી રહી ચૂકેલા અને હવે તેઓ ભાજપના છે. તેમણે મધ્ય પ્રદેશ પહોંચેલી...

ગાંધીનગર, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ખાતે હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ અંગે ત્રિ-દિવસીય ચોથી આંતરરાષ્ટ્રીય સમિટનો પ્રારંભ ૨૯મી નવેમ્બર, ૨૦૨૨ના રોજ થયો છે....

મહિલા કલ્યાણ અને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપવા આ મહિલાએ આદરી છે 20 હજાર કિલોમીટરની  સાયકલ યાત્રા કલેકટર - જિલ્લા વિકાસ...

નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે   જબલપુર અને ભોપાલ મંડળના માલખેડી અને કરોડ રેલ્વે સ્ટેશનો વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્યને કારણે...

એમપીના ખંડવામાં ઈન્દિરા સાગર ડેમના બેકવોટરમાં સ્થિત હનુવંતિયા ટાપુ પર 25 નવેમ્બરથી વોટર એડવેન્ચર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ યોજાશે-પ્રવાસીઓને મધ્યપ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક...

બીકાનેર, રાજસ્થાનના બીકાનેરમાં જાેરદાર વાઈફ સ્વૈપિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ પોતાના પતિ પર વાઈફ સ્વૈપિંગ ગેમમાં...

માત્ર ૫૦ રૂપિયાના વિવાદમાં યુવકની ર્નિદયતાથી હત્યા થઈ-પોલીસે આરોપીની ધરપકડ કરી લીધીઃ સનસનાટીભરી ઘટના અરેરા હિલ્સ પોલીસ સ્ટેશન વિસ્તારની છે...

વડાપ્રધાને હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, ગુજરાતી, બંગાળી આ તમામ ભાષામાં મેડિકલ અને એન્જિનિયરિંગનું શિક્ષણ આપવાનું આહ્વાન કર્યું છે: અમિત શાહ...

યાત્રા જબલપુર, ઇન્દૌર અને ભોપાલથી શરૂ કરી શકાશે-યાત્રા 15 દિવસ અને 14 રાતની રહેશે. અમદાવાદ, એમપી ટૂરિઝમ વિભાગ દ્વારા આધ્યાત્મિક...

રેલવે પ્રશાસન દ્વારા દુર્ગાપૂજા, દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી જતી સંખ્યાનો વિચાર કરીને અમદાવાદ અને જબલપુર વચ્ચે...

(એજન્સી)નવી દિલ્હી, જાે તમે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી જાેવા ઈચ્છો છો તો તમારા માટે સારા સમાચાર છે. ૨૭ સપ્ટેમ્બર મંગળવારથી સુપ્રીમ...

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર મંડળના કટની-બીના સેક્શન પર નરયાવલી સ્ટેશન પર ત્રીજી લાઈન કનેક્ટિવિટી સંબંધિત નોન ઈન્ટરલોકિંગ કાર્ય ને કારણે,...

ભોપાલ, શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું રવિવારે નિધ થયું છે. તેઓ ૯૯ વર્ષના હતા. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુરમાં અંતિમ શ્વાસ...

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી પ્રથમ પદવીદાન સમારોહ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આઈ.પી.સી, સી.આર.પી.સી અને એવીડન્સ એકટના કાયદાઓમાં...

નવીદિલ્હી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીની આજે ચોથી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી,...

વડોદરાના અલકાપુરી વિસ્તારના કોમ્પલેક્ષના ત્રીજા માળે ચાલતા સી સોલ્ટ નામના સ્પામાં કિન્નર કામ કરતો હતો વડોદરા,  વડોદરામાંથી સ્પામાં કામ કરતો...

ભોપાલ, મધ્યપ્રદેશના નર્મદાપુરમમા મગની ખેતીમાં જે રાસાયણીક જંતુનાશક દવાઓના ઉપયોગ કરવામાં આવીરહયોછે. તેનાથી થઈ રહેલા મગને ખાવાથી વિસ્તારમાં કેન્સરના દર્દીઓની...

ભોપાલ, પછી ચૂંટણી લોકસભાની હોય કે પછી પંચ પદની દરેક ચૂંટણીમાં એક એક વૉટનું મહત્ત્વ હોય છે. મધ્ય પ્રદેશમાં થયેલી...

ભોપાલ પરત આવેલી યુવતીને તલાકના બહાને બોલાવી નાની બોટલથી ચહેરા પર પેટ્રોલ છાંટી યુવકે આગ ચાંપી  ભોપાલ,  મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં...

અમદાવાદ, રેલ મંત્રાલય દ્વારા દેશભરમાં ૩૭૦ જેટલા રેલવે સ્ટેશનના રી ડેવલમેન્ટ માટેનો પ્રોજેકટ હાથ ધરાયો છે. જેમાં અમદાવાદમાં વર્લ્ડ ક્લાસનું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.